1. Home
  2. Tag "MODI"

પીએમ મોદી આવતીકાલે મુખ્યમંત્રીઓ સાથે વેક્સીન વિતરણ અંગે ચર્ચા કરી શકે છે

આવતા વર્ષે આવી શકે છે કોરોના વેક્સીન વેક્સીન વિતરણ અંગે પીએમ મોદીની બેઠક વીડીયો કોન્ફરેન્સિંગના માધ્યમથી યોજાશે બેઠક દિલ્લી: દિવાળી બાદ દેશમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના સતત કેસ વધી રહ્યા છે.અને હજી સુધી વેક્સીનની શોધ ચાલી રહી છે. દેશવાસીઓ વેક્સીનની રાહ જોઈ રહ્યા છે.જો આવી સ્થિતિમાં જલ્દીથી રસી ઉપલબ્ધ થાય તો લોકો રાહતનો […]

પીએમ મોદીની અપીલને ઉધોગપતિ આનંદ મહિન્દ્રાનું સમર્થન, કહ્યુ જીદ હોય ત્યાં તોફાન પણ હર માની લે છે

આ સમય બેદરકાર રહેવાનો નથી: પીએમ મોદી જીદ્દી બનો અને માસ્ક પહેરો: આનંદ મહિન્દ્રા અમદાવાદ: તહેવારોની શરૂઆત સાથે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે રાષ્ટ્રને સંબોધિત કરીને અપીલ કરી હતી કે, આ સમય બેદરકાર રહેવાનો નથી, કારણ કે કોરોના વાયરસ હજુ ગયો નથી અને થોડી બેદરકારી પણ ઉત્સવના વાતાવરણની મજા બગાડી શકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે દેશને સંબોધન કરશે, ટ્વિટ કરી આપી માહિતી

પીએમ મોદી આજે રાષ્ટ્રને સંબોધન કરશે આ અંગે ટ્વિટ કરી આપી માહિતી દેશવાસીઓની સાથે મારો સંદેશ શેર કરીશ – પીએમ દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, આજે સાંજે 6 વાગ્યે તેઓ રાષ્ટ્રને સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના નામ પર કઈ બાબતો વિશે વાત કરશે […]

વ્હાઈટ હાઉસે માન્યું, ભારત સાથે સંબંધ મજબૂત કરવામાં ટ્રંપ અત્યાર સુધીના સૌથી સારા નેતા

અમદાવાદ: ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધોમાં સુધાર આવી રહ્યો છે, ભારત અને અમેરિકા એક બીજાની શક્ય એટલી મદદ કરી રહ્યા છે. ત્યારે અમેરિકાના વ્હાઈટ હાઉસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ડોનાલ્ડ ટ્રંપ ભારત સાથે સંબંધ સારા કરવામાં અમેરિકાના અન્ય રાષ્ટ્રપતિઓની તુલનામાં ઘણા આગળ છે. વ્હાઈટ હાઉસ દ્વારા તે પણ કહેવામાં આવ્યું […]

રામ મંદિર ભૂમિપૂજન અયોધ્યાથી વડાપ્રધાન મોદીએ દેશને આપી શુભેચ્છા અને કહી અનેક મહત્વની વાત

અમદાવાદ: ભારતના ઈતિહાસમાં આજના દિવસને પણ સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશે, વર્ષોથી રામ મંદિરની રાહ જોતા દરેક ભારતવાસીઓનું સપનું પુર્ણ થવા જઈ રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિર ભૂમિપૂજન કરવામાં આવ્યું. ભૂમિપૂજનની વિધિ પુર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને રામમંદિર નિર્માણ મુદ્દે શુભેચ્છાઓ પાઠવી અને દેશવાસીઓ માટે યાદગાર ક્ષણ બતાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

COVID-19: Coronavirus has taught India self-reliance, says Modi

New Delhi: Prime Minister Narendra Modi on Friday said although coronavirus has done a lot of damage, it has also taught India a lesson: that there is no alternative to self-reliance in all matters. Interacting with representatives of village panchayats from across India on National Panchayati Raj Day through a video conference, he said self-reliance […]

8 નવેમ્બરે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

8 નવેમ્બરે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન પીએમ મોદી કરશે કોરિડોરનું ઉદ્ઘાટન નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠમી નવેમ્બરે બહુપ્રતીક્ષિત કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. આ જાણકારી કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌરે ટ્વિટ કરીને આપી છે. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન તરફથી કોરિડોરની શરૂઆતમાં આનાકાની કરાઈ રહી હતી અને ગુરુવારે પણ કહ્યુ હતુ કે હાલ તારીખ નિશ્ચિત કરવામાં આવી […]

કાશ્મીર મામલે ચીનના યુટર્ન પર ભારતની આકરી પ્રતિક્રિયા, કોંગ્રેસ બોલી- હોંગકોંગના મુદ્દે ઘેરો

મોદી-જિનપિંગની 11-12 ઓક્ટોબરે થશે મુલાકાત બેઠક પહેલા કાશ્મીર પર ચીનના યૂટર્ન પર ભારતની આકરી પ્રતિક્રિયા કોંગ્રેસે પણ સરકારને ચીનને ઘેરવા માટે કર્યા સૂચન મમલ્લાપુરમાં મોદી-શી જિનપિંગની અનૌપચારીક શિખર બેઠકના 48 કલાક પહેલા બુધવારે કાશ્મીરના મુદ્દા પર ભારત અને ચીનની વચ્ચે નિવેદનોમાં તીખાશ જોવા મળી છે. પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપંગની મુલાકાત […]

કરતારપુર કોરિડર પર મનમોહનસિંહ સ્વીકારશે નહીં પાકિસ્તાનનું આમંત્રણ : સૂત્ર

મનમોહનસિંહને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટનમાં આમંત્રિત કરાય તેવી શક્યતા પાકિસ્તાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત નહીં કરે મનમોહનસિંહ પાકિસ્તાનનું આમંત્રણ નહીં સ્વીકારે તેવી શક્યતા નવી દિલ્હી: પાકિસ્તાન તરફથી કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારંભમાં બોલાવવા પર તેમના નિકટવર્તી સૂત્રોનું કહેવું છે કે જો કોઈપણ વિદેશી નિમંત્રણ સરકારી સ્તર પર મળે છે, તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code