1. Home
  2. Tag "Gandhi"

यूपी : गांधी को गाली देने वाले कालीचरण ने अब मुसलमानों पर उगला जहर, हिंदुओं को दिखाया डर

अलीगढ़, 2 मई। राष्ट्रपिता महात्मा गांधी को गाली देकर चर्चा में आए कालीचरण ने अब मुसलमानों को लेकर जहर उगला है। उन्होंने हिंदुओं को मुसलमानों का डर दिखाते हुए कहा है कि उनकी बढ़ती आबादी से हिंदू बहन-बेटियों की सुरक्षा को खतरा है। कालीचरण के विवादित बोल सोशल मीडिया पर वायरल हो रहे हैं और […]

ભાજપના સાંસદ રાકેશ સિંહાની ટીપ્પણી : “આજે ગાંધી હોત તો તેઓ પણ RSSમાં જ હોત”

સંઘ ગાંધી વિચારધારાનું સૌથી મોટું અનુયાયી: રાકેશ સિંહા રાકેશ સિંહા રાજ્યસભામાં ભાજપના સાંસદ, ડીયુના પ્રોફેસર ભાજપના રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહાએ મહાત્મા ગાંધીને લઈને મોટી ટીપ્પણી કરી છે. તેમણે કહ્યુ છે કે આજે મહાત્મા ગાંધી હોત તો તેઓ આરએસએસમાં હોત. મહાત્મા ગાંધીની 150મી જયંતી પર તેમણે કહ્યુ છે કે ગાંધીનું નામ અને તસવીરનો ઉપયોગ કરનારા જ […]

ગાંધી જયંતી પર કોંગ્રેસ દેશભરમાં કરશે પદયાત્રા, સોનિયા ગાંધી કોંગ્રેસીઓને અપાવશે શપથ

2 ઓક્ટોબરે ગાંધીજીની 150મી જન્મજયંતિ કોંગ્રેસ દેશભરમાં કરશે પદયાત્રા સોનિયા ગાંધી કોંગ્રેસીઓને અપાવશે શપથ નવી દિલ્હી: 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્માગાંધીની 150મી જન્મજયંતીના પ્રસંગે દેશભરમાં આયોજીત થનારી પદયાત્રાના કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ ભાગ લેવાના છે. સોનિયા ગાંધી દિલ્હીમાં આ કાર્યક્રમમાં સામેલ થશે. 2 ઓક્ટોબરે કોંગ્રેસ મુખ્યમથકમાંથી 7000 લોકોની માનવશ્રૃંખલા બનાવીને સવારે 11 વાગ્યે રાજઘાટ […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 7 : 1947નું વિભાજન ભારતની અખંડતાની હત્યાની રક્તરંજિત વિભીષિકા

આનંદ શુક્લ લોહીથી ગભરાઈને સનાતનકાળથી અખંડ ભારતના ભાગલા સ્વીકારનારાઓ પણ પરલોકમાં આજે પસ્તાવો કરતા હશે. કટ્ટર અહિંસાવાદી બનીને આઝાદીના માર્ગે ચાલનારાઓ પણ વિભાજનની વિભીષિકા અને કરુણાંતિકાઓ જોઈને સ્વર્ગમાં ડૂસકા ભરતા હશે…. નિરાશ્રિતોના નિસાસા વચ્ચે અલગ હોમલેન્ડની માગણી કરનારાઓને પસ્તાવો થતો હશે કે કેમ.. કોણ જાણે.. પણ 14 ઓગસ્ટ..1947ના દિવસે થયેલા વિભાજનથી ભારત અને પાકિસ્તાન નામના […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 4: ઝીણાની પાકિસ્તાનની માગણી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીથી વાયા ખિલાફત આંદોલન

આનંદ શુક્લ 1857 બાદ હિંદુ અને મુસ્લિમના સામાજિક તાણાવાણાના ગુંચવાડાનો અંગ્રેજોએ ખૂબ ફાયદો ઉઠાવ્યો હતો. દેશમાં મુસ્લિમ અલગતાવાદ ચરમસીમાએ પહોંચી રહ્યો હતો, તો તેની સામે 1915થી ભારતીય રાજકારણમાં સક્રિય થનારા મહાત્મા ગાંધી દ્વારા બંને સમુદાયો વચ્ચે એકતાના તુષ્ટિકરણની નીતિ હેઠળના પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા હતા. 1920માં મહાત્મા ગાંધી દ્વારા ખિલાફત આંદોલનમાં સાથ આપવાના કારણે કોંગ્રેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code