1. Home
  2. Tag "lal chowk"

भारत जोड़ो यात्रा : राहुल गांधी ने श्रीनगर के लाल चौक पर फहराया तिरंगा, कश्मीरी पंडितों को लेकर पीएम मोदी से पूछे सवाल

नई दिल्ली, 29 जनवरी। कांग्रेस की ‘भारत जोड़ो यात्रा’ की अगुआई कर रहे पूर्व अध्यक्ष राहुल गांधी ने रविवार को जम्मू-कश्मीर की राजधानी श्रीनगर के लाल चौक पर तिरंगा फहराया। इस दौरान पूरे इलाके को सील कर दिया गया था। सुरक्षा के कड़े इंतजाम किए गए थे। आम नागरिकों की आवाजाही भी रोक दी गई […]

गणतंत्र दिवस : आजादी के बाद पहली बार श्रीनगर लाल चौक के घंटाघर पर फहराया तिरंगा

श्रीनगर, 26 जनवरी। स्वतंत्र भारत के इतिहास में पहली बार स्थानीय युवाओं ने 73वें गणतंत्र दिवस के अवसर पर बुधवार को यहां ऐतिहासिक लाल चौक स्थित घंटाघर पर तिरंगा फहराया। इस दौरान बड़ी संख्या में स्थानीय युवाओं के अलावा महिलाएं और बच्चे भी मौजूद रहे। ज्ञातव्य है कि कुछ समय पहले तक आतंकियों की धमकी […]

અમિત શાહ શ્રીનગરના લાલ ચોક પર 15 ઓગસ્ટે તિરંગો ફરકાવે તેવી શક્યતા

કાશ્મીરથી કલમ-370 સમાપ્ત થયા બાદ ગૃહ પ્રધાન અમિત શાહ મોટું પગલું ઉઠાવતા 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના પ્રસંગે શ્રીનગરના લાલચોક પર તિરંગો ફરકાવે તેવી શક્યતા છે. જાણકારી પ્રમાણે, અમિત શાહ 15 ઓગસ્ટે શ્રીનગરની યાત્રા કરી શકે તેવી શક્યતા છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવા બદલ અને જમ્મુ-કાશમીર તથા લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરાયા બાદ ગૃહ પ્રધાન અમિત શાહની […]

26 જાન્યુઆરી, 1992માં પીએમ મોદી, હવે 15 ઓગસ્ટ, 2019માં અમિત શાહ લાલચોકમાં ફરકાવશે તિરંગો?

આર્ટિકલ – 370 અને આર્ટિકલ – 35-એને હટાવવાથી કાશ્મીરમાં કોઈ તિરંગો ઉઠાવનાર નહીં હોવાની પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તિની ધમકી આખા દેશે સાંભળી છે. મોદી સરકારે પુરી તૈયારી સાથે દેશમાં રાજકીય સ્વાર્થ પ્રેરીત વિરોધી તત્વોના વિરોધ વચ્ચે આર્ટિકલ- 370ના ખંડ- 1 સિવાયની તમામ જોગવાઈ રદ્દ કરીને જમ્મુ-કાશ્મીર તથા લડાખને બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવાનો સંકલ્પ રજૂ […]