hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: કાશ્મીરની તણાવપૂર્ણ સ્થિતિમાં ધર્મની પણ ભૂમિકા, હું મધ્યસ્થતા કરવા તૈયાર: ડોનાલ્ડ ટ્રમ્પ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > કાશ્મીરની તણાવપૂર્ણ સ્થિતિમાં ધર્મની પણ ભૂમિકા, હું મધ્યસ્થતા કરવા તૈયાર: ડોનાલ્ડ ટ્રમ્પ
revoinews

કાશ્મીરની તણાવપૂર્ણ સ્થિતિમાં ધર્મની પણ ભૂમિકા, હું મધ્યસ્થતા કરવા તૈયાર: ડોનાલ્ડ ટ્રમ્પ

Revoi
Last updated: August 21, 2019 11:39 am
Revoi
Published: August 21, 2019
Share
SHARE

જમ્મુ-કાશ્મીરના મામલા પર ભારત અને પાકિસ્તાન બંને દેશોના વડાપ્રધાનો સાથે વાત કરનારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે નવું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યુ છે કે કાશ્મીરમાં તણાવની પાછળ ધર્મનો મહત્વનો હાથ છે. તેની સાથે જ તેમણે ફરીથી બંને દેશો વચ્ચે મધ્યસ્થતાની ઈચ્છા વ્યક્ત કરી છે.

જમ્મુ-કાશ્મીર પર ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન ગભરાયું છે. આ મુદ્દાને પાકિસ્તાન ઘણાં દેશોની સામે ઉઠાવી પણ ચુક્યું છે. પરંતુ તમામ દેશોએ આને ભારતનો આંતરીક મામલો ગણાવ્યો છે. આ મામલામાં હસ્તક્ષેપ કરવાથી અમેરિકાએ પણ ઈન્કાર કર્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યુ છે કે તેઓ કાશ્મીરની તણાવપૂર્ણ સ્થિતિ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફરીથી ચર્ચા કરશે. પીએમ મોદી સાથે આ ચર્ચા ટ્રમ્પ જી-7 સમિટ દરમિયાન કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને કહ્યુ છે કે હું ફ્રાંસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રહીશ, મે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે પણ અલગથી વાતચીત કરી હતી. સાથે તેમણે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે તેઓ ફરીથી આ મામલામાં મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે.

જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ-370 હટાવાયા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ બનેલો છે. જમ્મુ-કાશ્મીરથી લડાખને અલગ કરવા પર પાકિસ્તાને વાંધો વ્યક્ત કર્યો હતો. ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ-370 હટાવવી ભારતનો અંગત નિર્ણય હતો. પાકિસ્તાને સચ્ચાઈ સ્વીકારવી જોઈએ.

ટ્રમ્પે કહ્યુ છે કે બંને દેશોની વચ્ચે તણાવ છે અને અમે મધ્યસ્થતા કરવા માટે તૈયાર છીએ. તેમણે કહ્યુ છે કે હું પુરી કોશિશ કરીશ કે હું મધ્યસ્થતા કરું અથવા કંઈક બીજું કરી શકું. અમારા ભારત અનેપાકિસ્તાન સાથે ઘણાં સારા સંબંધ છે. બંને શાનદાર વ્યક્તિત્વો છે અને બંને પોતાના લોકો સાથે ઘણો પ્રેમ પણ કરે છે. પરંતુ હાલ બંને વચ્ચે દોસ્તી નથી.

કાશ્મીર મામલે ભારત સરકાર પહેલા જ સ્પષ્ટ કરી ચુકી છે કે તે આમા કોઈ ત્રીજા દેશનો હસ્તક્ષેપ ઈચ્છતી નથી. આ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મામલો છે. ટ્રમ્પે કહ્યુ છે કે સાચું કહું તો, આ એક ઘણી વિસ્ફોટક સ્થિતિ છે. મે કાલે વડાપ્રધાન ઈમરાનખાન સાથે વાત કરી, વડાપ્રધાન મોદી સાતે પણ આ મુદ્દા પર વાત કરી. તે બંને મારા મિત્રો છે અને તે બંને પોતપોતાના દેશથી પ્રેમ કરે છે. આ એક જટિલ સ્થિતિ છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે કાશ્મીરની હાલની તણાવપૂર્ણ સ્થિતિ પાછળ ધર્મની પણ ભૂમિકા છે. તેમણે કહ્યુ છે કે ત્યાં ધર્મ એક જટિલ મામલો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે ઉપખંડમાં આ મામલા પર સેંકડો વર્ષોથી ચર્ચાઓ ચાલી રહી છે. ટ્રમ્પે આગળ કહ્યુ કે કાશ્મીર ઘણું જ જટિલ સ્થાન છે. ત્યાં હિંદુ છે અને મુસ્લિમ પણ છે. હું એવું કહીશ નહીં કે બંનેનો સાથે ઘણો સારો રહ્ય છે, પરંતુ હાલની સ્થિતિ જ વાસ્તવિકતા છે. આ બંને દેશ નક્કી કરશે. તેમણે કહ્યુ છે કે લાંબા સમયથી બંને દેશ સાથે આવ્યા નથી.

You Might Also Like

8 નવેમ્બરે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વિદ્યાર્થીઓમાં એન્જિનિયરિંગનો ક્રેઝ ઘટ્યો, રાજ્યની અનેક કોલેજોને હવે લાગશે તાળા
દરરોજ સવારે ફણગાવેલા મગ અને પલાળેલા ચણા ખાવાથી થાય છે આ ફાયદાઓ
પૂરથી હાહાકારઃ કેરળમાં અત્યાર સુધી 113ના મોત, ઉત્તરાખંડમાં હાઈએલર્ટ
RIL: No contract/corporate farming; Jio urges HC to stop vandalism
TAGGED:370AMERICAKashmirmuslimpakistanTRUMP
Share This Article
Facebook Email Print
Popular News
हिन्दीउत्तरप्रदेशदेश-विदेशराज्यराष्ट्रीय

आकाश आनंद ने राहुल गांधी-अखिलेश यादव को कहा ‘अंकल’, कांग्रेस बोली- पहले संविधान पढ़ें

August 11, 2026

FCRA Amendment Bill 2026: भारत ने विदेशी फंडिंग पर कानून को लेकर दूर की गलतफहमी, क्वात्रा बोले- NGO का काम नहीं होगा बंद

Parliament Monsoon Session : राम मंदिर चढ़ावे के मुद्दे पर विपक्ष की चर्चा की मांग, राम गोपाल यादव बोले- सरकार बहस से बच रही

सरकारी स्कूलों की बदहाली पर अभिजीत दिपके का सवाल- 80 साल बाद भी गांवों के बच्चों को बुनियादी सुविधाएं क्यों नहीं?

Jharkhand Bandh : झारखंड बंद का कई जिलों में असर, सड़क पर उतरे भाजपा कार्यकर्ता; छात्रों पर लाठीचार्ज का विरोध

यूपी सरकार की नई पहल : 10 रुपये प्रति लीटर खरीदा जाएगा गोमूत्र, पायलट प्रोजेक्ट के तहत बुलंदशहर में खरीद शुरू

राहुल गांधी का अमित शाह पर तीखा हमला : विपक्ष गृह मंत्री का कोई ‘सामान्य भाषण’ सुनने का इच्छुक नहीं

वैश्विक अनिश्चितता के बीच शेयर बाजार लगभग सपाट, सेंसेक्स 43 अंक मजबूत, निफ्टी 13 अंक चढ़ा

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?