hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: MPના ભૂતપૂર્વ સીએમ બાબુલાલ ગૌરનું 89 વર્ષની વયે નિધન
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > MPના ભૂતપૂર્વ સીએમ બાબુલાલ ગૌરનું 89 વર્ષની વયે નિધન
revoinews

MPના ભૂતપૂર્વ સીએમ બાબુલાલ ગૌરનું 89 વર્ષની વયે નિધન

Revoi
Last updated: August 21, 2019 11:36 am
Revoi
Published: August 21, 2019
Share
SHARE

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા બાબુલાલ ગૌરનું બુધવારે સવારે ભોપાલની નર્મદા હોસ્પિટલમાં નિધન થયું છે. 89 વર્ષીય બાબુલાલ ગૌરની તબિયત મંગળવારે વધારે બગડી હતી. તેમનું બ્લડપ્રેશર ઓછું હોવાની સાથે તેમના પલ્સ રેટ પણ ઘટી ગયા હતા. બાબુલાલ ગૌરની કિડની સંપૂર્ણપણે કામ કરી રહી ન હતી. તે ગત 14 દિવસોથી નર્મદા હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હતા.

ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, બાબુલાલ ગૌરનો પાર્થિવ દેહ આજે સાડા બાર વાગ્યે તેમના નિવાસસ્થાનથી પ્રદેશ ભાજપ કાર્યાલય લઈ જવામાં આવશે. અહીં ભાજપના કાર્યકર્તાઓ અને નાગરિકો તેમના અંતિમ દર્શન કરશે. તેના પછી તેમની અંતિમ યાત્રા ભોપાલના સુભાષનગર વિશ્રામ ઘાટ તરફ રવાના થશે. બપોરે બે વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

બાબુલાલ ગૌરના નિધન પર ભાજપના પ્રદેશ પ્રમુખ રાકેશ સિંહે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યુ છે કે આ કહેતા ઘણું દુખ થઈ રહ્યું છે કે અમારા માર્ગદર્શક ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શ્રીબાબુલાલજી ગૌર હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમણે પ્રદેશમાં સંગઠનને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ઈશ્વર દિવંગતના આત્માને શ્રીચરણોમાં સ્થાન પ્રદાન કરે.

સાતમી ઓગસ્ટે બાબુલાલ ગૌરની તબિયત અચાનક બગડી ગઈ હતી. તેના પછી તેમને ભોપાલની ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમનો ઈલાજ ચાલુ હતો. તેમને શરૂઆતમાં ગભરાટ મહેસૂસ થઈ રહ્યો હતો. તેના પછી તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અહીં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો.

Madhya Pradesh's former CM and BJP leader, Babulal Gaur passed away at Narmada Hospital in Bhopal, this morning. pic.twitter.com/rwo1ufpfnq

— ANI (@ANI) August 21, 2019

89 વર્ષીય બાબુલાલ ગૌરને ફેફસાનું ઈન્ફેક્શન થયું હતું. હોસ્પિટલમાં ભરતી કરાવાયા બાદથી ઘણાં પાર્ટી નેતાઓ તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન કમલનાથે ટ્વિટ કરીને તેમના સારા સ્વાસ્થ્યની કામના પણ કરી હતી. તેમના સિવાય રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાને પણ ટ્વિટ કરીને બાબુલાલ ગૌરના જલ્દીથી સાજા થઈ જવાની કામના કરી હતી.

આ પહેલા તબિયત ખરાબ થવા પર તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં પણ ભરતી કરાવામાં આવ્યા હતા. તેના પછી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ તેઓ ભોપાલ રવાના થયા હતા. એપ્રિલ-2019માં તેમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી. તેમનું બ્લડપ્રેશર વધી ગયું હતું. તે વખતે તેમને આઈસીયૂમાં ભરતી કરાવવા પડયા હતા. જો કે જલ્દીથી તેઓ સાજા થઈ ગયા હતા. બાબુલાલ ગૌર 23 ઓગસ્ટ, 2004થી 29 નવેમ્બર, 2005 સુધી મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન રહ્યા હતા. તેમનો જન્મ ઉત્તરપ્રદેશના નૌગીર ગામમાં બે જૂન-1930ના રોજ થયો હતો. તેઓ 1946થી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સાથે જોડાયા હતા. તેઓ ભારતીય મજદૂર સંઘના સંસ્થાપક સદસ્ય પણ હતા.

You Might Also Like

सीएम आतिशी ने दिल्ली की सड़कों का किया निरीक्षण, पीडब्ल्यूडी को दिया यह निर्देश
CM Kejriwal launches ‘Switch Delhi’ campaign to promote electric vehicles in Delhi
પુલવામા આતંકીઓના ઘુષણખોરીની શંકાઃ સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન
Indian economy: Economic Survey sees 11% real growth in FY22
दिग्विजय सिंह के खिलाफ मामला दर्ज होते ही कांग्रेस आक्रामक, भूपेश बघेल बोले – शिवराज पर भी हो एफआईआर
TAGGED:babulal gaurmadhya pradeshmp
Share This Article
Facebook Email Print
Popular News
अंतरराष्ट्रीयहिन्दी

Trump Iran Compensation: ट्रंप ने ईरान से मांगा मुआवजा, कहा- मिडिल ईस्ट में मौत और नुकसान की भरपाई करे तेहरान

August 11, 2026

देश विरोधी तत्वों ने स्लोवेनिया में भारतीय दूतावास को क्षतिग्रस्त किया, भारत ने की काररवाई की मांग

आकाश आनंद ने राहुल गांधी-अखिलेश यादव को कहा ‘अंकल’, कांग्रेस बोली- पहले संविधान पढ़ें

Parliament Monsoon Session : राम मंदिर चढ़ावे के मुद्दे पर विपक्ष की चर्चा की मांग, राम गोपाल यादव बोले- सरकार बहस से बच रही

Jharkhand Bandh : झारखंड बंद का कई जिलों में असर, सड़क पर उतरे भाजपा कार्यकर्ता; छात्रों पर लाठीचार्ज का विरोध

बिहार में फर्जी IAS अधिकारी गिरफ्तार : खुद को बताया NSA अजित डोभाल का अंडरकवर एजेंट

FCRA Amendment Bill 2026: भारत ने विदेशी फंडिंग पर कानून को लेकर दूर की गलतफहमी, क्वात्रा बोले- NGO का काम नहीं होगा बंद

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

Stock Market : सेंसेक्स-निफ्टी की सपाट शुरुआत, बाजार में हल्की तेजी; जानें सपोर्ट-रेजिस्टेंस

Ram Mandir: आचार्य इंद्रदेव मिश्र बने राम मंदिर के ‘व्यवस्था प्रमुख’, दिसंबर 2026 तक संभालेंगे जिम्मेदारी

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?