1. Home
  2. Tag "370"

सर्वोच्च न्यायालय ने अनुच्छेद 370 पर अपने फैसले में भारत की संप्रभुता और अखंडता को बरकरार रखा है : नरेन्द्र मोदी

भारत के माननीय सर्वोच्च न्यायालय ने अनुच्छेद 370 और 35 (ए) को निरस्त करने पर 11 दिसंबर को ऐतिहासिक फैसला सुनाया है। माननीय सर्वोच्च न्यायालय ने अपने फैसले में भारत की संप्रभुता और अखंडता को बरकरार रखा है, जिसे प्रत्येक भारतीय द्वारा सदैव संजोया जाता रहा है। सुप्रीम कोर्ट का यह कहना पूरी तरह से […]

दिग्विजय ने फिर दिया विवादित बयान, पाक पत्रकार से बोले – सत्ता में आए तो आर्टिकल 370 करेंगे बहाल

नई दिल्ली, 12 जून। गाहे-बगाहे अपने विवादित बयानों से सुर्खियों में रहने वाले वरिष्ठ कांग्रेस नेता और मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री दिग्विजय सिंह ने फिर आफत मोल ले ली है। इस बार उन्होंने एक पाकिस्तानी पत्रकार से बातचीत में कहा कि यदि कांग्रेस सत्ता में वापस आई तो कश्मीर में आर्टिकल 370 की बहाली पर […]

આર્ટિકલ-370 બાદ હવે યુનિફોર્મ સિવિલ કોડ! ડિસેમ્બરમાં બિલ રજૂ કરાય તેવી શક્યતા: રિપોર્ટ

મોદી સરકારનો રાષ્ટ્રવાદી એજન્ડા કલમ-370 બાદ હવે યુનિફોર્મ સિવિલ કોડની તૈયારી ડિસેમ્બરમાં બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા એક અંગ્રેજી વેબસાઈટે સૂત્રોને ટાંકીને કર્યો દાવો જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને અનુચ્છેદ-370ને નિષ્પ્રભાવી કરીને હટાવી દેવાયો છે. જમ્મુ-કાશ્મીર અને લડાખને બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ ચુકી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ડિસેમ્બર-2019માં યુનિફોર્મ સિવિલ […]

કાશ્મીર મામલે ચીનના યુટર્ન પર ભારતની આકરી પ્રતિક્રિયા, કોંગ્રેસ બોલી- હોંગકોંગના મુદ્દે ઘેરો

મોદી-જિનપિંગની 11-12 ઓક્ટોબરે થશે મુલાકાત બેઠક પહેલા કાશ્મીર પર ચીનના યૂટર્ન પર ભારતની આકરી પ્રતિક્રિયા કોંગ્રેસે પણ સરકારને ચીનને ઘેરવા માટે કર્યા સૂચન મમલ્લાપુરમાં મોદી-શી જિનપિંગની અનૌપચારીક શિખર બેઠકના 48 કલાક પહેલા બુધવારે કાશ્મીરના મુદ્દા પર ભારત અને ચીનની વચ્ચે નિવેદનોમાં તીખાશ જોવા મળી છે. પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપંગની મુલાકાત […]

370 એક મોટી ભૂલ હતી, એક ઝાટકામાં હટાવવી યોગ્ય, પીઓકે પણ ભારતનું જ : વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે

કલમ- 370 એક મોટી ભૂલ હતી: હરીશ સાલ્વે 370ને એક ઝાટકામાં હટાવવી યોગ્ય : હરીશ સાલ્વે પીઓકે પણ ભારતનું જ : હરીશ સાલ્વે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને રદ્દ કરવાના બે માસ બાદ પણ આના પર થનારી ચર્ચા પર વિરામ લાગ્યો નથી. આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલભૂષણ જાધવનો કેસ લડનાર ભારતના વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેનું કહેવું છે કે કલમ-370 એક […]

તિહાડ જેલ વહીવટી તંત્રે યાસિન મલિકને કોર્ટમાં રજૂ કરવામાં અસમર્થતા જાહેર કરી

યાસિન મલિક તિહાડ જેલમાં છે બંધ જેકેએલએફનો ચીફ છે યાસિન મલિક 4 વાયુકર્મીઓની હત્યા, રુબિયા મલિકના અપહરણનો છે આરોપ તિહાડ જેલમાં બંધ કાશ્મીરી ભાગલાવાદી યાસિન મલિકને જેલ વહીવટી તંત્રે કોર્ટમાં રજૂ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. મહત્વપૂર્ણ છે કે યાસિન મલિક હાલ વાયુસેનાના ચાર કર્મચારીઓની હત્યાના આરોપમાં જેલમાં બંધ છે. તેના ઉપર 1989-90માં તત્કાલિન ગૃહ […]

જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવી તાનાશાહી, ગેરકાયદેસર, અલોકતાંત્રિક :CPM

સીપીએમની જમ્મુ-કાશ્મીર મામલે બુકલેટ સીપીએમએ મોદી સરકાર પર સાધ્યું નિશાન કલમ-370 મામલે સીપીએમનો વિરોધ સીપીએમએ જમ્મુ-કાશ્મીર પર એક બુકલેટ લોન્ચ કરી છે. આ બુકલેટમાં સીપીએમએ અનુચ્છેદ-370ને હટાવવી બંધારણ સાથે વિશ્વાસઘાત હોવાનું ગણાવ્યું છે. નરેન્દ્ર મોદીની સરકાર પર નિશાન સાધતા સીપીએમએ કહ્યુ છે કે 5 ઓગસ્ટે મોદી સરકારે બંધારણ, સંઘવાદ અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર આઘાત કર્યો […]

જમ્મુ-કાશ્મીરમાં હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, કઠુઆથી 6 AK-47 સાથે 3 આતંકી એરેસ્ટ

બે દિવસમાં સુરક્ષાદળોને બીજી મોટી સફળતા ત્રણ આતંકવાદીઓને 6 એકે-7 સાથે કરાયા એરેસ્ટ જમ્મુ-કાશ્મીર પોલીસે ત્રણ આતંકવાદીઓને 6 એકે-7 સાથે એરેસ્ટ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓને પંજાબ-જમ્મુ-કાશ્મીર બોર્ડર પરના લખનપુરથી એરેસ્ટ કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોને ઈનપુટ્સ મળ્યા હતા કે એક ટ્રક દ્વારા હથિયાર લઈ જવાય રહ્યા છે. તેના પછી સુરક્ષાદળોએ ટ્રકને ઝડપી અને ત્રણ આતંકવાદીને હથિયારો […]

જમ્મુ-કાશ્મીર પર હવે યુરોપિયન થિંક ટેંકે પાકિસ્તાનને દેખાડયો આઈનો

કલમ-370 હટાવવી ભારતનો આંતરીક મામલો જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાનને આંચકો યુરોપિયન થિંક ટેંકનું ભારતના પગલા સમર્થન નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ના હટાવાયા બાદ પાકિસ્તાન ચચરાટ અનુભવી રહ્યું છે. પાકિસ્તાનના સત્તાધીશ દુનિયાના તમામ મંચો પર જઈને હસ્તક્ષેપની નિષ્ફળ કોશિશ કરી રહ્યા છે. પરંતુ તેમના હાથમાં માત્ર નિષ્ફળતા જ લાગી રહી છે. પાકિસ્તાનને હવે આઈનો દેખાડતા યુરોપિયન થિંક ટેન્કે […]

NDTV, Reuters અને APના પત્રકારોને આલિશાન કાશ્મીરી બંગાલા ખાલી કરવાનો આદેશ

સરકારે તાજેતરમાં એનડીટીવીના બ્યૂરો ચીફ નાઝીર મસૂદી, રોયટર્સના વરિષ્ઠ પ્રતિનિધિ ફય્યાજ બુખારી અને એસોસિએટેડ પ્રેસના એઝાઝ હુસૈનને ઝડપથી શ્રીનગરમાં તેમને મળેલા સરકારી બંગલા ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. કારણ જણાવવામાં આવ્યું છે કે તેઓ આ બંગલાની ફાળવણીની લઘુત્તમ શરતોને પૂર્ણ કરતા નથી. ઓર્ગેનાઈઝરમાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે આ તથાકથિત પત્રકારોને આ બંગલા પુરોગામી સરકારે તેમની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code