1. Home
  2. revoinews
  3. નીતિ પંચના ઉપાધ્યક્ષની સ્પષ્ટતા, ખોટી રીતે દર્શાવવામાં આવ્યું મારું નિવેદન
નીતિ પંચના ઉપાધ્યક્ષની સ્પષ્ટતા, ખોટી રીતે દર્શાવવામાં આવ્યું મારું નિવેદન

નીતિ પંચના ઉપાધ્યક્ષની સ્પષ્ટતા, ખોટી રીતે દર્શાવવામાં આવ્યું મારું નિવેદન

0
Social Share

નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે હવે પોતાના નિવેદન પર સ્પષ્ટીકરણ આપ્યું છે. રાજીવ કુમારે સ્પષ્ટતા કરતા ટ્વિટ કર્યું છે કે હું મીડિયાને આગ્રહ કરું છું કે મારા નિવેદનને ખોટી રીતે દર્શાવવાનું બંધ કરે. અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે સરકાર કડક પગલા ઉઠાવી રહી છે અને આમ આગળ પણ કરતી રહેશે. કોઈપણ પ્રકારના ગભરાટ અથવા ગભરાટનો માહોલ પેદા કરવાની જરૂર નથી.

મહત્વપૂર્ણ છે કે રાજીવ કુમારે કહ્યુ હતુ કે કોઈએ પણ ગત 70 વર્ષમાં આવી સ્થિતિનો સામનો કર્યો નથી, જ્યારે આખી નાણાંકીય પ્રણાલી જોખમમાં છે. રાજીવ કુમાર પ્રમાણે, નોટબંધી અને જીએસટી બાદ રોકડનું સંકટ વધ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code