1. Home
  2. Tag "niti panch"

નીતિ પંચના ઉપાધ્યક્ષની સ્પષ્ટતા, ખોટી રીતે દર્શાવવામાં આવ્યું મારું નિવેદન

નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે હવે પોતાના નિવેદન પર સ્પષ્ટીકરણ આપ્યું છે. રાજીવ કુમારે સ્પષ્ટતા કરતા ટ્વિટ કર્યું છે કે હું મીડિયાને આગ્રહ કરું છું કે મારા નિવેદનને ખોટી રીતે દર્શાવવાનું બંધ કરે. અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે સરકાર કડક પગલા ઉઠાવી રહી છે અને આમ આગળ પણ કરતી રહેશે. કોઈપણ પ્રકારના ગભરાટ અથવા ગભરાટનો માહોલ […]

70 વર્ષમાં અભૂતપૂર્વ જોખમની સ્થિતિમાં છે નાણાંકીય પ્રણાલી : નીતિ પંચના ઉપાધ્યક્ષ

નવી દિલ્હી : આર્થિક વિશ્લેષકો અને આંતરરાષ્ટ્રીય નાણાંકીય વિશેષજ્ઞોનું માનીએ તો દુનિયા પર ફરી એકવાર આર્થિક મંદીનો ઓછાયો મંડરાય રહ્યો છે. આના સંદર્ભે આગાહ કરતા નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે પણ શુક્રવારે ક્હ્યુ છે કે ભારતે ગત 70 વર્ષમાં આવી અભૂતપૂર્વ સ્થિતિનો સામનો કર્યો નથી. આખી નાણાંકીય પ્રણાલી જોખમમાં છે અને કોઈ કોઈના પર ભરોસો […]

સરકારે નીતિ પંચના સીઈઓ અમિતાભ કાંતનો કાર્યકાળ બે વર્ષ માટે લંબાવ્યો

કેબિનેટની નિયુક્તિ સમિતિ દ્વારા નીતિ પંચના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે અમિતાભ કાંતનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. અમિતાભ કાંતના કાર્યકાળને 30 જૂન-2019થી 30 જૂન – 2021 સુધીના બે વર્ષના સમયગાળા માટે સેવાવિસ્તાર આપવામાં આવ્યો છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરકારની પોલિસી થિંક ટેન્ક નીતિ પંચની પુનર્રચનાને મંજૂરી આપ્યા બાદ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે […]

નીતિ પંચની બેઠકમાં બન્યો ન્યૂ ઈન્ડિયાનો રૉડમેપ, 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીનું લક્ષ્ય

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ પંચની બેઠક શરૂ થઈ છે. નીતિ પંચની પાંચમી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતી ઈકોનોમીને 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડોલર કરવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યું છે. તેમણે કહ્યુ છે કે આ પડકારજનક છે. પરંતુ તેને પ્રાપ્ત કરી શકાય છે. પીએમ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ મંત્રને પુરો કરવામાં […]

નીતિ પંચની બેઠક પહેલા મનમોહનસિંહે આપ્યું કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોને ‘ગુરુજ્ઞાન’

નવી દિલ્હી:  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે શનિવારે ખાસ બેઠક કરી છે. આ બેઠક હાલ દિલ્હીમાં આવેલા કોંગ્રેસ કાર્યાલયમાં યોજાઈ હતી. આ બેઠકમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ, રાજસ્થાનના સીએમ અશોક ગહલોત, છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલ સહીતના નેતાઓ સામેલ થયા હતા. જો કે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહ નાદુરસ્ત તબિયતને કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code