hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: શરદ પવારનો PM પર વ્યંગ: મારી પાસે પત્ની, દીકરી, જમાઈ, મોદી પાસે કોઈ નહીં
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > શરદ પવારનો PM પર વ્યંગ: મારી પાસે પત્ની, દીકરી, જમાઈ, મોદી પાસે કોઈ નહીં
revoinews

શરદ પવારનો PM પર વ્યંગ: મારી પાસે પત્ની, દીકરી, જમાઈ, મોદી પાસે કોઈ નહીં

Revoi
Last updated: April 17, 2019 4:38 pm
Revoi
Published: April 17, 2019
Share
SHARE

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ યાદવે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા તેમના પરિવાર પર ટિપ્પણી કર્યા પછી પીએમ પર વ્યંગ કર્યો છે. પીએમની ટિપ્પણીથી ભડકેલા શરદ પવારે મહારાષ્ટ્રના જાલનામાં કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ન પત્ની છે અને ન બાળકો. એટલે તેઓ પરિવારના મહત્વને સમજી શકે તેમ નથી.

એક રેલીમાં શરદ પવારે કહ્યું, “તેમના પરિવારમાં કોઈ નથી, તો પરિવાર કેવી રીતે ચાલે છે તે વિશે તે કેવી રીતે જાણી શકે. કોઇ કેવી રીતે પોતાના પત્ની અને બાળકોની સારસંભાળ લે છે તે પણ ક્યાંથી ખબર પડે. આ પણ એક કારણ છે કે તેઓ અન્ય લોકોના પરિવારોમાં નજર નાખે છે. મોદીજી બીજાના પરિવારમાં ઝાંકવું યોગ્ય નથી.” પવારે કહ્યું, ‘હું પણ ઘણુંબધું કહી શકું છું પરંતુ હું એટલો નીચે નથી પડવા માંગતો.’ પવારે કહ્યું કે મોદી દર વખતે મારા વિશે વાત કરતા રહે છે, તેનાથી તેમને મફતમાં પ્રચાર મળી રહે છે.

તેમણે કહ્યું, “લોકોને એ મહેસૂસ થાય છે કે જો તેઓ તેમના (પવાર) વિશે વાત કરશે તો ચોક્કસપણે તેમનામાં કોઈ વાત હશે. અને જ્યારે પણ તેઓ બોલે છે, તો તેઓ કહે છે કે પવારજી સારા માણસ છે પરંતુ તેમના પરિવારમાં પરેશાની છે કારણકે તેમના પરિવારના સભ્યોની વચ્ચે તાલમેલનો અભાવ છે.”

પવારે એમ પણ કહ્યું, “હું એમ કહેવા માંગું છું કે મારો ભત્રીજો મોટો થઈ ગયો છે અને પોતાની જવાબદારીઓ જાતે સંભાળી શકે છે. મારી ફક્ત એક જ દીકરી છે અને તેના લગ્ન થઈ ચૂક્યાં છે. હું તેમને એમ પૂછવા માંગું છું કે મારા પરિવારમાં જે કંઇપણ થઈ રહ્યું છે તેનાથી તેમને શું લેવાદેવા છે. પરંતુ ત્યારબાદ મને અહેસાસ થયો કે મારી પાસે પત્ની, દીકરી, જમાઈ અને ભત્રીજો છે પરંતુ તેમની પાસે કોઈ નથી.”

પવારની આ ટિપ્પણી મોદીના તે નિવેદનના એક અઠવાડિયા પછી આવી છે જેમાં તેમણે એનસીપી પ્રમુખના પારિવારિક આંતરિક ઝઘડાઓ વિશે ટિપ્પણી કરી હતી. વર્ધામાં એક રેલી દરમિયાન પીએમએ કહ્યું હતું, “એક સમય હતો જ્યારે શરદ પવાર વિચારતા હતા કે તેઓ પણ વડાપ્રધાન બની શકે છે. તેમણે પહેલા જાહેરાત કરી કે તેઓ ચૂંટણી લડશે પરંતુ અચાનક તેમણે કહ્યું કે તેઓ રાજ્યસભામાં ખુશ છે.”

પીએમએ કહ્યું હતું, “આવું એટલા માટે થયું કારણકે તેઓ પણ જાણી ગયા હતા કે હવા કઈ તરફ વહી રહી છે. આ ઉપરાંત એનસીપી પ્રમુખના પરિવારમાં પણ લડાઈ ચાલી રહી છે. એનસીપીની સ્થાપના શરદ પવારે કરી હતી. જોકે તેમનો ભત્રીજો ધીમે-ધીમે પાર્ટી પર નિયંત્રણ કરી રહ્યો છે. એ જ કારણ છે કે એનસીપી પ્રમુખ ટિકિટની વહેંચણી કરવામાં પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે.”

You Might Also Like

Impractical move for Indian economy!
આત્મનિર્ભર બનવા માટે ઉત્સુક ભારતીય કંપનીઓ, દેશમાં જ રમકડા બનાવવા તત્પર
કાશ્મીરમાં કલમ-370 ખતમ કરવાના પ્રસ્તાવનું BSP, BJD, AAP, શિવસેનાનો ટેકો, કોંગ્રેસ, MDMKએ કર્યો વિરોધ
India blocks another 118 Apps including PUBG mobile
ટ્વિટરને ટક્કર આપવા ભારતે બનાવી નવી એપ
Share This Article
Facebook Email Print
Popular News
शिक्षादिल्लीदेश-विदेशमहत्वपूर्ण कहानियांराज्यराष्ट्रीयहिन्दी

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

August 8, 2026

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

कोलंबिया में भूकंप से 111 लोगों की मौत, सरकार ने घोषित किया राष्ट्रीय आपातकाल

Jharkhand Exam Scam: JPSC-JSSC भर्ती परीक्षा घोटाले में ED की एंट्री, 40 करोड़ के वित्तीय नेटवर्क की जांच

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

Har Ghar Tiranga: दिल्ली मेट्रो पर चढ़ा देशभक्ति का रंग, ‘हर घर तिरंगा’ थीम वाली खास मेट्रो शुरू

राहुल गांधी का अमित शाह पर तीखा हमला : विपक्ष गृह मंत्री का कोई ‘सामान्य भाषण’ सुनने का इच्छुक नहीं

बिहार में फर्जी IAS अधिकारी गिरफ्तार : खुद को बताया NSA अजित डोभाल का अंडरकवर एजेंट

FCRA Amendment Bill 2026: भारत ने विदेशी फंडिंग पर कानून को लेकर दूर की गलतफहमी, क्वात्रा बोले- NGO का काम नहीं होगा बंद

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?