hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: અમરનાથ યાત્રા પહેલા સુરક્ષા કરાઈ ચુસ્ત-દુરસ્ત, લે.જનરલ રણબીરસિંહે યૂનિટોની લીધી મુલાકાત
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > અમરનાથ યાત્રા પહેલા સુરક્ષા કરાઈ ચુસ્ત-દુરસ્ત, લે.જનરલ રણબીરસિંહે યૂનિટોની લીધી મુલાકાત
revoinews

અમરનાથ યાત્રા પહેલા સુરક્ષા કરાઈ ચુસ્ત-દુરસ્ત, લે.જનરલ રણબીરસિંહે યૂનિટોની લીધી મુલાકાત

Revoi
Last updated: June 26, 2019 6:03 pm
Revoi
Published: June 26, 2019
Share
SHARE

પહેલી જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. સુરક્ષા વ્યવસ્થાના મોનિટરિંગ માટે સેનાની નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટિનેન્ટ જનરલ રણબીરસિંહે અમરનાથ યાત્રાની સુરક્ષામાં તેનાત યૂનિટોની મુલાકાત લીધી હતી. લે.જનરલ રણબીરસિંહે બાલટાલ અને પહલગામમાં સુરક્ષા સ્થિતિની પણ સમીક્ષા કરી છે.

બુધવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ બે દિવસની જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ અમરનાથ યાત્રાને લઈને સુરક્ષા અધિકારીઓની સાથે બેઠક કરશે. બેઠકમાં રાજ્યપાલ સત્યપાલ મલિક પણ હાજર રહેશે.

મહત્વપૂર્ણ છે કે અમરનાથ યાત્રા એક જુલાઈએ શરૂ થઈને 15 ઓગસ્ટ સુધી ચાલશે. તેના માટે સુરક્ષાના વ્યાપક બંદોબસ્ત કરવામાં આવ્યા છે.

અનંતનાગ જિલ્લાના પહલગામ ટ્રેક અને ગાંદરબલ જિલ્લાના બાલટાલ ટ્રેક પર સુરક્ષાદળના જવાનોને તેનાત કરવામાં આવ્યા છે.

અમરનાથ યાત્રીઓ મુખ્યત્વે આ બે માર્ગોનો જ ઉપયોગ કરે છે. તેના કારણે સુરક્ષા દળના હજારો જવાનોની તેનાતી આ માર્ગો પર કરવામાં આવી છે.

You Might Also Like

SC Strikes Down Maratha Reservation Quota, MVA Government to Approach Centre
Rahul Gandhi promises SC to do – over a complete Apology ‘Chowkidar Chor’ remark!
દેશની કુલ 130 કરોડની વસતીમાંથી 16 કરોડ દારુડીયા
SBI Suggests Vaccinating Children on War-Footing
‘સની દેઓલ પોતાનું ‘ઢાઈ કિલો’વાળું ભાષણ આપે’, BJPની પ્રેસ કોન્ફરન્સમાં સનીનું ફની ઇન્ટ્રોડક્શન
TAGGED:indian army
Share This Article
Facebook Email Print
Popular News
राजनीतिराष्ट्रीयहिन्दी

जेपीएससी-JSSC भर्ती विवाद: राहुल गांधी ने छात्रों से फोन पर की बातचीत, कहा- व्हाट्सएप पर भेजें मांगों का ज्ञापन

August 7, 2026

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

दिल्ली-एनसीआर में झमाझम बारिश से मौसम हुआ सुहाना, IMD ने जारी किया येलो अलर्ट; जानें अगले 5 दिनों का हाल

Aban Ahmed : प्रयागराज पहुंचा अबान का शव, अतीक-अशरफ और असद की कब्र के पास होगा सुपुर्द-ए-खाक

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?