1. Home
  2. revoinews
  3. જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવી તાનાશાહી, ગેરકાયદેસર, અલોકતાંત્રિક :CPM
જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવી તાનાશાહી, ગેરકાયદેસર, અલોકતાંત્રિક :CPM

જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવી તાનાશાહી, ગેરકાયદેસર, અલોકતાંત્રિક :CPM

0
Social Share
  • સીપીએમની જમ્મુ-કાશ્મીર મામલે બુકલેટ
  • સીપીએમએ મોદી સરકાર પર સાધ્યું નિશાન
  • કલમ-370 મામલે સીપીએમનો વિરોધ

સીપીએમએ જમ્મુ-કાશ્મીર પર એક બુકલેટ લોન્ચ કરી છે. આ બુકલેટમાં સીપીએમએ અનુચ્છેદ-370ને હટાવવી બંધારણ સાથે વિશ્વાસઘાત હોવાનું ગણાવ્યું છે.

નરેન્દ્ર મોદીની સરકાર પર નિશાન સાધતા સીપીએમએ કહ્યુ છે કે 5 ઓગસ્ટે મોદી સરકારે બંધારણ, સંઘવાદ અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર આઘાત કર્યો છે.

સીપીએમએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારનું આ પગલું ગેરબંધારણીય, ગેરકાયદેસર અને તાનાશાહી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code