1. Home
  2. Revoi

Revoi

પ્રધાન મંત્રી મોદીને યૂએઈના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘ઓર્ડર ઓફ ઝાયદ’ થી સમ્માનિત કરવામાં આવ્યા

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય ફ્રાંસ પ્રવાસ પૂરો કર્યા બાદ અબુધાબી પહોંચ્યા છે. વડા પ્રધાન મોદી આજે અબુધાબીમાં ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહ્યાનને મળશે. બંને રાષ્ટ્રપતિ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય હિતો અંગે ચર્ચા કરશે. પીએમ મોદીને યુએઈનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘ઓર્ડર એફ ઝાયદ’ પણ એનાયત કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન મોદી […]

ચીની હેકર્સે ઈન્ડિયન હેલ્થકેર વેબસાઈટ પર કર્યો હુમલોઃલાખોના ડેટા કર્યા ચોરી

વેબસાઇટનું નામ જાહેર કર્યા વિના ફાયરઆઇએ કહ્યું કે સાયબર ક્રિમિનલ્સ ભારત સહિત દૂનિયાભરમાંથી ચોરી કરેલા હેલ્થકેરના ડેટા મોંઘા ભાવે વેચે છે. આ સમયમાં દુનિયાભરમાંથી ડેટા ચોરી અને હેકિંગના સમાચારો સતત વતા રહેતા હોય છે ત્યારે યુએસની સાયબર સિક્યુરિટી કંપની ફાયરએએ જણાવ્યું હતું કે ગુરુવારે હેકરોએ ભારતીય હેલ્થકેર વેબસાઇટને નિશાન બાનવી હુમલો કર્યો હતો અને લગભગ […]

શિક્ષણને પહોંચી વળવા રાજસ્થાન સરકારી કૉલેજોની એક નવી પહેલ“મફ્તમાં ભણાવી શકે તેવા શિક્ષકો જોઈએ છે”

જયપુરઃ-સરકારી કૉલેજોમાં શિક્ષકની અછતને જોતા કોલેજ કાર્યકર્તાઓ એ નિશુલ્ક ભણતર આપનારા શિક્ષકો સામે પ્રસ્તાવ મુક્યો છે, કોલેજ અધ્યક્ષનું કહેવું છે કે રાજસ્થાનમાં 252 સરકારી કૉલેજ કાર્યરત છે જેમાં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે મળતી માહિતી મુજબ જે આ કાર્યમાં સહયોગી થશે તેઓને કોઈ પણ પ્રકારની સેલેરી કે ભથ્થુ આપવામાં નહી આવે,માત્ર કૉલેજ […]

બિહારના વિવાદાસ્પદ ધારાસભ્ય અનંત સિંહે દિલ્હીની કોર્ટમાં કર્યું સરન્ડર

બિહારના વિવાદાસ્પદ અપક્ષ ધારાસભ્ય અને બાહુબલી અનંત સિંહે શુક્રવારે દિલ્હીની એક કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. અનંત સિંહના ઘરેથી 16 ઓગસ્ટે એક એકે-7 રાઈફલ જપ્ત કરવામાં આવી હતી અને ત્યારથી તે ફરાર ચાલી રહ્યા હતા. તેમના વકીલ જ્ઞાનેન્દ્ર મિશ્રાએ કહ્યુ છે કે અનંત સિંહ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ હારુન પ્રતાપ સમક્ષ રજૂ થયા અન દાવો કર્યો કે […]

કરોડોની પ્રોપર્ટીનું શું કરશે બિગબી? કેબીસીમાં કર્યો ઉલ્લેખ

બૉલિવૂડના મશહુર અને બિગબીના નામથી ફેમસ થયેલા અમિતાબ બચ્ચન પોતાના અભિનય સિવાય તેમની સાદગી અને શોહરતના માટે હર હંમેશા ચર્ચામાં રહ્યા છે, બિગબી કરોડોની પ્રોપર્ટી ઘરાવે છે , ત્યારે કોન બનેગા કરૉડપતિમાં બિગબીએ એક ખુલાસો કર્યો છે કે જેમાં તેમની કરોડોની પ્રોપર્ટીનું તેઓ શું કરશે? તે જણાવ્યું છે,તમને પણ જાણવાની આતુરતા હશે ,તો ચાલો જાણીયે અમિતાબ […]

ABVPથી શરૂ કરીને વાજપેયી – મોદી સરકારમાં જેટલીએ નિભાવી હતી મહત્વની ભૂમિકાઓ, પ્રધાન તરીકે જમાવી હતી ધાક

ભાજપના નેતા અરુણ જેટલીનું 66 વર્ષની વયે નિધન થયું છે. તેમણે બપોરે 12-07 વાગ્યે દિલ્હીની એમ્સમાં આખરી શ્વાસ લીધો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીને પોતાની બીમારીની ગંભીરતાનો અહેસાસ ઘણાં સમય પહેલા થઈ ચુક્યો હતો. ત્યારથી તેમણે બીજી ટર્મ માટે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા પર તેમણે કેબિનેટમાં સામેલ થવાથી વિનમ્રતાપૂર્વક […]

ભૂતપૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલીનું નિધન, બપોરે 12:07 વાગ્યે લીધો છેલ્લો શ્વાસ

નવી દિલ્હી : ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીનું 66 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. અરુણ જેટલી દિલ્હી ખાતે એમ્સના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર હેઠળ હતા. તેમણે બપોરે 12-07 વાગ્યે આખરી શ્વાસ લીધો હતો. 9મી ઓગસ્ટે અરુણ જેટલીને શ્વાસોચ્છવાસમાં તકલીફ અને બેચેનીની ફરિયાદ બાદ દિલ્હી ખાતેની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસમાં […]

EMIનો ભાર થશે દુરઃમંદી વચ્ચે કેન્દ્ર સરકાર આપશે છૂટ

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે  સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ટેક્સને લઈને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે પરંતુ એવું છે નહી,કેમ કે અમે ટેક્સ અને લેબર કાયદાઓમાં સતત સુધારો કરી રહ્યા છે,ટેક્સ નોટિસ માટે કેન્દ્રીય સિસ્ટમ સક્રીય કરવામાં આવશે, અને ટેક્સ માટે કોઈ પણ વ્યક્તિને હેરાન કરવામાં નહી આવે. નાણાં મંત્રીએ […]

યૂએઈમાં 370 પર મોદીનો આકરો પ્રહારઃ”કલમ-370 આતંકવાદનું કારણ”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત અરબ અમીરાતમાં એક મુલાકાતમાં કહ્યું હતું કે ભારત 4 દાયકાથી સરહદ પર આતંકવાદનો સામનો કરી રહ્યું છે. ભારત અને યુએઈનો સમાન હિત છે કે જે શક્તિઓ માનવતાની વિરુદ્ધ કામ કરી રહી છે અને આતંકવાદને આશરો આપી રહી છે, તેઓને તેમની નીતિઓ છોડી દેવી પડશે.પીએમ મોદીએ ખલીજ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું […]

વીર સાવરકરનું અપમાન કરનારાઓને જાહેરમાં ફટકારવા જોઈએ : ઉદ્ધવ ઠાકરે

નવી દિલ્હી :  શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ વીર સાવરકરનું અપમાન કરનારાઓને જાહેરમાં ફટકારવાની માગણી કરી છે. જે લોકો વીર સાવરકમાં વિશ્વાસ ધરાવતા નથી, તેમને જાહેરમાં મારવા જોઈએ, કારણ કે જે લોકો આવા મહાન વ્યક્તિત્વના યોગદાનનું મૂલ્ય સમજતા નથી, તેમને મારવા જોઈએ. શિવસેના પ્રમુખે કહ્યુ છે કે જે લોકો વીર સાવરકર પર વિશ્વાસ કરતા નથી, તેમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code