1. Home
  2. Revoi

Revoi

રાહુલ જ નહી, હરિયાણાના સીએમનું બયાન પણ UN માં પાકિસ્તાનનું સબુત બન્યું

જમ્મુ-કાશ્મીરના મામલે પાકિસ્તાનનો UN ને લેટર રાહુલ ગાંઘીના ભાષણનો લેટરમાં ઉલ્લેખ હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરનું નામનો પણ સમાવેશ સાથે સાથે ગુગલ સર્ચનો હવાલો આપવામાં આવ્યો પાકિસ્તાન દ્રારા  લેટરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નામનો ઉલ્લેખ કરવા પર ભારતીય જનતા પાર્ટી વળતા પ્રહારના મૂડમાં છે,પરંતુ  લેટરમાં પાકિસ્તાને માત્ર રાહુલ ગાંધીનું જ નામ નહી પરંતુ હરિયાણાના મુખ્ય મંત્રી […]

નવેમ્બર સુધીમાં પાકિસ્તાનમાં તખ્તાપલટની શક્યતા : ડૉ. સુબ્રમણ્યમ સ્વામી

પાકિસ્તાન સંદર્ભે ડૉ. સુબ્રમણ્યમ સ્વામીનો દાવો નવેમ્બર સુધીમાં પાકિસ્તાનમાં તખ્તાપલટની શક્યતા ઈમરાનથી આઈએસઆઈ અને પાકિસ્તાની સેના નાખુશ જમ્મુ-કાશ્મીર પર ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયને કારણે પાકિસ્તાનમાં ખળભળાટ છે. પાકિસ્તાન પોતાના ઘરઆંગણાના મોરચાઓ પર ઘેરાઈ રહ્યું છે. પાકિસ્તાન ભારતને લઈને પ્રતિબંધ લગાવી રહ્યું છે, પરંતુ તેમા નુકસાન તેનું જ થઈ રહ્યું છે. હવે પાકિસ્તાનમાં મચેલી હલચલની […]

કલમ-370 મામલે રશિયાએ ભારતને આપ્યો ખુલ્લેઆમ સાથ: “આ સંપૂર્ણપણે ભારતનો આંતરીક મામલો”

ભારતની સાથે સદાબહાર મૈત્રી નિભાવી રહ્યું છે રશિયા કલમ-370 મામલે રશિયાનું ફરીથી ભારતને સમર્થન કલમ-370નો મામલો સંપૂર્ણપણે ભારતનો આંતરીક મુદ્દો જમ્મુ-કાશ્મીરમાં કલમ-370ને અસરહીન કરવા મામલે ભારત સરકારને રશિયાનો ખુલ્લો ટેકો ફરી એકવાર મળ્યો છે. રશિયાના રાજદ્વારી નિકોલે કુદાશેવે કહ્યુ છે કે અનુચ્છેદ-370 પર ભારત સરકારનો સાર્વભૌમ નિર્ણય છે. આ ભારતનો આંતરીક મામલો છે. તેમણે કહ્યુ […]

કાશ્મીર ભારતનું, પાકિસ્તાન સાથે માત્ર PoK પર થશે વાત: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની ટીપ્પણી કાશ્મીર ભારતનું અભિન્ન અંગ પાકિસ્તાન સાથે માત્ર પીઓકે પર વાત નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ બાદ હવે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો મામલો ઉઠાવ્યો છે. વિશાખાપટ્ટનમ ખાતે નૌસેના વિજ્ઞાન અને તકનીકી પ્રયોગશાળાના સુવર્ણ જયંતી સમારંભમાં વેંકૈયા નાયડુએ કહ્યુ હતુ કે હવે […]

કાનપુર સ્ટેશનની બાઉન્ડ્રી તોડીને ટ્રેન બહાર નીકળી જતા પાટા પરથી ચાર ડબ્બા ઉતર્યા

સ્ટેશનની બાઉન્ડ્રી તોડીને ટ્રેન બહાર નીકળી ગઈ ટ્રેનની ગતિ ધીમી હોવાથી મોટી દૂર્ઘટના થતા બચી ગઈ આ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા ઉત્તર પ્રદેશના કાનપુર રેલ્વે સ્ટેશન પર બુધવારે સવારે ક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી,કાનપુર લખનઉ મેમૂના ચાર ડબ્બાઓ પ્લેટફોર્મ નંબર 3ના પાટાઓ ઉપરથી ઉતરી ગયા હતા ,આ સમય દરમિયાન […]

ભારત-બાંગ્લાદેશ સીમા પરથી 26 બાંગ્લાદેશી નાગરીકોની ધરપકડ

પશુ તસ્કરો સામે બીએસએફની લાલ આંખ ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર બીએસએફની કાર્યવાહી 26 બાંગ્લાદેશી નાગરિકોની બીએસએફ દ્વારા ધરપકડ કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં મંગળવારે બીએસએફે ભારત-બાંગ્લાદેશ બોર્ડર પરના ઘૌના મેદાન વિસ્તારમાંથી 26 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. બીએસએફના જવાનાઓ સોમવારે બંગાળમાં ભારત અને બાંગ્લાદેશની બોર્ડરના વિસ્તારમાં વિશેષ અભિયાન હાથ ધરીને 254 પશુઓને જપ્ત કરીને 17 પશુ તસ્કરોની ધરપકડ […]

જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં પાકિસ્તાનના બે SSG કમાન્ડો ઠાર

જમ્મુ-કાશ્મીરમાં એલએસી પર પાકિસ્તાન દ્વારા એસએસજી કમાન્ડોની કરાઈ તેનાતી પાકિસ્તાની બેટની કાર્યવાહીને ભારતીય સેનાએ બનાવી નિષ્ફળ ભારતીય સેનાએ ગુરેજ સેક્ટરમાં બે પાકિસ્તાની કમાન્ડોને ઠાર કર્યા, 2થી 3 પાકિસ્તાની કમાન્ડો ઘાયલ જમ્મુ-કાશ્મીર ખાતેની એલઓસી પર પાકિસ્તાન દ્વારા 100 એસએસજી કમાન્ડોની તેનાતીના તાજેતરમાં અહેવાલ આવ્યા હતા. તેના કારણે પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ દ્વારા કોઈ હિમાકતની કોશિશની શક્યતાઓ […]

ચીન વિવાદીત ક્ષેત્રમાં 100 વખત ઘૂસ્યું, તો ભારત 200 વખત: લેફ્ટિનેન્ટ જનરલ એમ. એમ. નરવાને

ભારત ચીનને આપી રહ્યું છે એલએસી પર “જેવા સાથે તેવાની” રણનીતિથી જવાબ એલએસી પર ચીને 100 વખત અતિક્રમણ કર્યું, તો ભારતે 200 વખત ડોકલામ ગતિરોધ સમયે ચીનની “પ્રાદેશિક દાદા”ની હેકડીની નીકળી હતી હવા કોલકત્તા : ભારતીય સેનાના મનોનીત નાયબ અધ્યક્ષ લેફ્ટિનેન્ટ જનરલ એમ. એમ. નરવાનેએ મંગળવારે કહ્યુ છે કે જો ચીને એલએસી પર વિવાદીત ક્ષેત્રમાં […]

કાશ્મીર માટે સ્પેશ્યલ પેકેજમાં જોવા મળશે મોદીનું વિઝન,નોકરી અને રોકાણ પર થશે ફોકસ

જમ્મુ-કાશ્મીર પર કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે વિશેષ પેકેજની ઘોષણા થઈ શકે છે. દેશને સંબોધન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર માટે પોતાનું વિઝન આગળ રાખ્યું હતું, હવે તેને અમલમાં મુકવાનું કામ થઈ રહ્યું છે. કલમ-37૦ જમ્મુ-કાશ્મીરમાંથી હટાવવાને ત્રણ અઠવાડિયા જેટલોસમય વીતી ચુક્યો છે,હવે કેન્દ્ર સરકાર હવે રાજ્યમાં વિકાસના નવા રસ્તાઓ ખોલવાની તૈયારી કરી રહી […]

પહેલા પાકિસ્તાન શ્રીનગર લેવાની વાત કરતું હતું, હવે મુઝફ્ફરાબાદ બચાવવાની યોજના બનાવે છે: બિલાવલ ભુટ્ટો

કાશ્મીર પર ડોળો જમાવવાની મનસા ધરાવતા પાકિસ્તાને તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના જવાનો ડર સતાવી રહ્યો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ચેરમેન બિલાવલ ભુટ્ટોએ મંગળવારે કહ્યુ છે કે પહેલા આપણે કાશ્મીરની વાત કરતા હતા, અત્યારે આપણે યોજના બનાવી રહ્યા છીએ કે મુઝફ્ફરાબાદ કેવી રીતે બચાવી શકાય. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાંપ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટો ઈમરાનખાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code