1. Home
  2. Revoi

Revoi

ડાબેરીઓ બંધ દૂતાવાસ સામે હાય-હાયના નારા લગાવવા પહોંચી ગયાઃ-ટ્વિટર પર લોકો લઈ રહ્યા છે મજા

દરેક જગ્યાએ કોઈને કોઈ વાતનો  કે મુદ્દાનો વિરોધ થતો આવ્યો જ છે અને થાય પણ છે તે વાત સ્વાભાવિક છે ,પણ હદ તો ત્યારે થાય જ્યારે કોઈ વિરોધના જોશમાં આવીને તે પણ ભૂલી જાય કે જે સંસ્થા સામે વિરોધ પ્રદર્શન કરીયે છે તે સંસ્થા જ બંધ છે, અને ત્યારે આવા લોકો હાસ્યસ્પદ બનીને રહી જાય […]

વાજપેયી, સુષ્મા, જેટલી.. આગલો નંબર મોદીનો! : પીઓકેમાં જન્મેલા બ્રિટિશ મુસ્લિમ સાંસદ

બ્રિટિશ સંસદના ઉપલા ગૃહ હાઉસ ઓફ લોર્ડના સદસ્ય નજીર અહમદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદીત ટ્વિટ કરીને પોતાની હલકા દરજ્જાની માનસિકતા છતી કરી છે. નજીર અહમદે કહ્યુ છે કે “વિપક્ષે ભાજપ પર જાદૂટોણા, તંત્રમંત્રના દાવા વચ્ચે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ભૂતપૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલી, ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, મધ્યપ્રદેશના ભૂતપૂર્વ સીએમ બાબુલાલ […]

હિંદુઓથી માર ખાધો? તેમને ગોળી કેમ મારી નહીં? તમે મુસ્લિમ સમુદાય પર એક ધબ્બો છો!: હરિયાણાના જજ ફખરુદ્દીન

જિલ્લા બાર એસોસિએશન, ચરખી દાદરી,  હરિયાણાના વકીલોના એક જૂથ દ્વારા લખવામાં આવેલો એક પત્ર સામે આવ્યો છે. તેમાં તેમણે પીઠાસીન અધિકારી ફખરુદ્દીન પર આરોપ લગાવ્યો છે કે તેમણે એક મામલાની સુનાવણી દરમિયાન મુસ્લિમ અરજદારોને હિંદુઓની વિરુદ્ધ ઉશ્કેરણી કરનારી વાતો કહી હતી. વકીલોનો આરોપ છે કે 20મી ઓગસ્ટે રાજ્ય વિરુદ્ધ પરવિન્દર મામલાની સુનાવણી ચાલી રહી હતી, […]

ભારતથી લઈને શ્રીલંકા સુધી ભગવાન શ્રીરામના દર્શન કરાવશે શ્રી રામાયણ એક્સપ્રેસ

નવી દિલ્હી : ભગવાન શ્રીરામના ભક્તો માટે રેલવે હવે શ્રીરામાયણ એક્સપ્રેસ ચાલુ કરવા જઈ રહ્યું છે. આ વિશેષ ટ્રેનથી પ્રવાસીઓ ભારતમાં શ્રીરામ સાથે જોડાયેલા સ્થળોના દર્શન કરી શકશે. આ વખતે પહેલી ટ્રેન 3 નવેમ્બરે રાજસ્થાનના જયપુરથી દિલ્હી થઈને અયોધ્યા જશે. બીજી ટ્રેન 18 નવેમ્બરે મધ્યપ્રદેશના ઈન્દૌરથી રવાના થઈને વારાણસી થઈને અયોધ્યા પહોંચશે. ભારતીય રેલવે અને […]

મોદી સરકારની મોટી યોજનાઃ-10 વર્ષમાં 50 લાખ હેક્ટર બંજર જમીનને ખેતીલાયક બનાવશે

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેન્દ્ર સરકાર આગળના 10 વર્ષોમાં 50 લાખ હેકર જમીન જે બંજર પડી છે તેને ખેતી લાયક બનાવશે. માટે કેન્દ્ર સરકાર યૂનાઈટેડ નેશન્સ કન્વેશનની સાથે સમજોતો કરશે,જેથી બીનઉપજ વાળી જમીનને ખેતી લાયક જમીન કરી શકાય. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેન્દ્ર સરકારની યોજના છે કે આવનારા […]

મોદી-ટ્રંપની મુલાકાત પછી વાયરલ થયેલા ઈમરાન ખાનના મીમ્સઃ-હસવાનું રોકી નહી શકાય

પાકિસ્તાનને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે કાશ્મીરના મુદ્દા પર ટ્રંપે કહ્યું “ભારત અને પાકિસ્તાન મળીને આ મુદ્દાને સુલજાવી શકે છે”, જી-7 સમ્મેલન દરમિયાન મેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત થઈ હતી ,ત્યારે સૌ કોઈ આ મુલાકાત પર નજર રાખીને બેઠા હતાકારણે કે ટ્રંપે પહેલા એક ભાષણમાં કાશ્મીરના મુદ્દે મધ્યસ્થતાની વાત કરી […]

દુશ્મનોના છક્કા છોડાવનાર કાશ્મીરની છેલ્લી હિંદુ રાણી પર બનશે બાયોપિક

નવી દિલ્હી : કાશ્મીરના છેલ્લા હિંદુ રાણીની કહાની થોડાક દિવસોમાં મોટા પડદા પર જોવા મળશે. રિલાયન્સ એન્ટરટેનમેન્ટ અને ફેન્ટમ ફિલ્મસ કોટા રાણીના જીવન પર આધારીત ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. 14મી સદીના રાણી સંદર્ભે કહેવામાં આવે છે કે તેઓ બેહદ ખૂબસૂરત હતા અને એક મહાન પ્રશાસક તથા સૈન્ય રણનીતિકાર પણ હતા. નિર્માતા મધુ મંટેનાએ કહ્યું […]

ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં 2 ટેમ્પો પર ટ્રક પલટતા 15 લોકોના ઘટનાસ્થળે જ મોત

શાહજહાંપુર :  ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લાના રોજા ક્ષેત્રના જમુકા વળાંક પર મંગળવારે એક ગમખ્વાર સડક દુર્ઘટના સર્જાઈ છે. આ સડક દુર્ઘટનામાં એક ટ્રક છોટા હાથી અને ટેમ્પો પર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 15 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા અન્ય લોકોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. મૃતકોમાં મોટાભાગના […]

દેવવાણીને પ્રોત્સાહન માટે ઉત્તરપ્રદેશ સંસ્કૃત સંસ્થાન તૈયાર કરશે જ્ઞાની પુરોહિત

લખનૌ: સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન માટે ઉત્તરપ્રદેશ સંસ્કૃત સંસ્થાન જ્ઞાની પુરોહિત તૈયાર કરવાની રણનીતિ બનાવી રહ્યું છે. ઉત્તરપ્રદેશ સંસ્કૃત સંસ્થાનના અધ્યક્ષ ડૉ. વાચસ્પતિ મિશ્રે આઈએએનએસને કહ્યુ છે કે દેવવાણી સંસ્કૃતને જન-જન સુધી પહોંચાડવા માટે સંસ્કૃતનું શિક્ષણ લેનારા સ્ટૂડન્ટ્સને પ્રશિક્ષિત કરવા તેમને સારું પુરોહિતીનું જ્ઞાન આપવામાં આવશે. તેમણે કહ્યુ છે કે પુરોહિત ન માત્ર કર્મકાંડનો મર્મજ્ઞ હશે, […]

RBI સરકારને આપશે 1.76 લાખ કરોડ, રાહુલે કહ્યું-ખજાનાની ચોરી કામ નહી લાગે

રિઝર્વ બેંકે પોતાના ખજાનામાંથી મોદી સરકારને 1.76 લાખ કરોડ રુપિયા આપવાનું નક્કી કર્યા છે, આરબીઆઈના આ નિર્ણયથી વિપ& નારાઝ છે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગગંધી  કહ્યું કે  પ્રધાનમંત્રી અને નાણા મંત્રે જે આર્થિક સંકટ પેદા કર્યું છે તેને તેઓ પહોંચી વળ્યા નથી. આરબીઆઈ ના ખજાનાની ચોરી કામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code