1. Home
  2. revoinews
  3. જન્મદિવસે નહીં, 18 સપ્ટેમ્બરે થશે પીએમ મોદી અને મમતા બેનર્જીની મુલાકાત
જન્મદિવસે નહીં, 18 સપ્ટેમ્બરે થશે પીએમ મોદી અને મમતા બેનર્જીની મુલાકાત

જન્મદિવસે નહીં, 18 સપ્ટેમ્બરે થશે પીએમ મોદી અને મમતા બેનર્જીની મુલાકાત

0
Social Share

પીએમ મોદી-મમતા બેનર્જીની દિલ્હીમાં થશે મુલાકાત

18 સપ્ટેમ્બરે મોદી-મમતાની યોજાશે મુલાકાત

પહેલા 17 સપ્ટેમ્બરે થવાની હતી મુલાકાત

પીએમ નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની વચ્ચે 18 સપ્ટેમ્બરે એટલે કે બુધવારે સાંજે 4-30 કલાકે દિલ્હી ખાતે મુલાકાત થશે.

આ પહેલા પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્ચેની મુલાકાત મંગળવારે થવાની હતી. મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે મુલાકાત માટે સમય માંગ્યો હતો.

મુલાકાત માટે સમયની માગણી એ સમયે કરવામાં આવી છે, જ્યારે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો 70મો જન્મદિવસ મનાવવા જઈ રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code