hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ભારતીય સેના પર MPના સીએમ કલમનાથનું વિવાદીત નિવેદન, કહ્યુ- મિલિટ્રી શક્તિથી નથી દેશની ઓળખ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ભારતીય સેના પર MPના સીએમ કલમનાથનું વિવાદીત નિવેદન, કહ્યુ- મિલિટ્રી શક્તિથી નથી દેશની ઓળખ
revoinews

ભારતીય સેના પર MPના સીએમ કલમનાથનું વિવાદીત નિવેદન, કહ્યુ- મિલિટ્રી શક્તિથી નથી દેશની ઓળખ

Revoi
Last updated: June 14, 2019 4:45 pm
Revoi
Published: June 14, 2019
Share
SHARE

નવી દિલ્હી: મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે ભારતીય સેનાને લઈને વિવાદીત નિવેદનબાજી કરી છે. કમલનાથે કહ્યુ છે કે મિલિટ્રી શક્તિ આપણા દેશની ઓળખ નથી. તેમણે કહ્યુ છે કે આપણો દેશ આધ્યાત્મક શક્તિનું પ્રતિક છે અને તે તેની ઓળખ છે.

કમલનાથ આજે ભોપાલના શિવાજીનગરમાં આયોજીત તેલુગૂ પરિષદના ચાર દિવસીય ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયા હતા. અહીં તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તે વખતે કમલનાથે કહ્યુ હતુ કે ભારતી ઓળખ કોઈ સૈન્ય શક્તિથી નથી, કોઈ આર્થિક શક્તિથી નથી, પરંતુ આખા વિશ્વમાં આધ્યાત્મિક શક્તિથી ભારતની ઓળખ છે.

આ સિવાય કમલનાથે કહ્યુ છે કે તેઓ નીતિ પંચની બેઠકમાં સામેલ થવા જઈ રહયા છે. તેમણે કહ્યુ છે કે તેઓ ડિનરમાં પણ સામેલ થઈ રહ્યા છે અને વખતોવખત જૂના સાથીદારો સાથે ચર્ચા થતી રહે છે.

મહત્વપૂર્ણ છે કે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ દિલ્હીની મુલાકાતે છે. ત્યાં કમલનાથ આજે દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓને ડિનર આપશે.

You Might Also Like

‘રેપ જેહાદ’!: હિંદુ બાળકીનો “રેપિસ્ટ” મુસ્લિમ હોય તો શું બળાત્કાર પણ ‘સેક્યુલર’ બની જાય?
યોગી આદિત્યનાથ પર વિવાદીત ટીપ્પણીનો મામલો, સુપ્રીમ કોર્ટે પત્રકારની મુક્તિના આદેશ આપ્યા
કોંગ્રેસ અધ્યક્ષ શશિ થરુરે પોતાની જ પાર્ટીને બતાવ્યો અરીસો,કહ્યું કંઈક આવું,
भारत में कोरोना संकट : पहली बार एक दिन में 4 लाख से ज्यादा लोग स्वस्थ, 24 घंटे में रिकॉर्ड 4,329 मौतें
દિલ્હી સરકાર એક્શનમાં- કોરોનાના પરિક્ષણને લઈને નવા નિયમો લાગુ
TAGGED:indiakamalnath
Share This Article
Facebook Email Print
Popular News
उत्तरप्रदेशराज्यराष्ट्रीयहिन्दी

यूपी सरकार की नई पहल : 10 रुपये प्रति लीटर खरीदा जाएगा गोमूत्र, पायलट प्रोजेक्ट के तहत बुलंदशहर में खरीद शुरू

August 10, 2026

Har Ghar Tiranga: दिल्ली मेट्रो पर चढ़ा देशभक्ति का रंग, ‘हर घर तिरंगा’ थीम वाली खास मेट्रो शुरू

Jharkhand Exam Scam: JPSC-JSSC भर्ती परीक्षा घोटाले में ED की एंट्री, 40 करोड़ के वित्तीय नेटवर्क की जांच

UP OTS Scheme 2026: यूपी के 762 नगरीय निकायों में संपत्ति कर पर लागू होगी OTS योजना, 15 अगस्त से मिलेगा लाभ

बिहार में फर्जी IAS अधिकारी गिरफ्तार : खुद को बताया NSA अजित डोभाल का अंडरकवर एजेंट

सरकारी स्कूलों की बदहाली पर अभिजीत दिपके का सवाल- 80 साल बाद भी गांवों के बच्चों को बुनियादी सुविधाएं क्यों नहीं?

NDA MPs Meeting : ‘वंदे मातरम’ के नारों से गूंजा ‘मंगल मिलन’, पीएम मोदी समेत NDA सांसदों ने लहराया तिरंगा

राहुल गांधी का अमित शाह पर तीखा हमला : विपक्ष गृह मंत्री का कोई ‘सामान्य भाषण’ सुनने का इच्छुक नहीं

Jharkhand Bandh : झारखंड बंद का कई जिलों में असर, सड़क पर उतरे भाजपा कार्यकर्ता; छात्रों पर लाठीचार्ज का विरोध

Trump Iran Compensation: ट्रंप ने ईरान से मांगा मुआवजा, कहा- मिडिल ईस्ट में मौत और नुकसान की भरपाई करे तेहरान

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?