1. Home
  2. revoinews
  3. દિલ્હીમાં સરકારી જમીન પર મસ્જિદ નિર્માણથી લોકોને અસુવિધા થતી હોવાનો ભાજપના સાંસદનો પત્ર, તપાસની માંગ
દિલ્હીમાં સરકારી જમીન પર મસ્જિદ નિર્માણથી લોકોને અસુવિધા થતી હોવાનો ભાજપના સાંસદનો પત્ર, તપાસની માંગ

દિલ્હીમાં સરકારી જમીન પર મસ્જિદ નિર્માણથી લોકોને અસુવિધા થતી હોવાનો ભાજપના સાંસદનો પત્ર, તપાસની માંગ

0
Social Share

પશ્ચિમ દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ પ્રવેશ સાહિબસિંહે ઉપરાજ્યપાલ અનિલ બૈજલને પત્ર લખ્યો છે. આ પત્રમાં ભાજપના સાંસદે સરકારી જમીન પર મસ્જિદોના વધતા નિર્માણ પર તપાસની માગણી કરી છે.

પોતાના પત્રમાં તેમણે લખ્યું છે કે એવું જોવા મળ્યું છે કે સરકારી જમીન, સડકો, પાર્કો અને અન્ય અનુસૂચિત સ્થાનોનો ઉપયોગ મસ્જિદોના નિર્માણ માટે થવા લાગ્યો છે.

ભાજપના સાંસદે કહ્યુ છે કે આમ કરવાથી આસપાસમાં રહેતા સામાન્ય લોકોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code