1. Home
  2. Revoi

Revoi

MPના ભૂતપૂર્વ સીએમ બાબુલાલ ગૌરનું 89 વર્ષની વયે નિધન

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા બાબુલાલ ગૌરનું બુધવારે સવારે ભોપાલની નર્મદા હોસ્પિટલમાં નિધન થયું છે. 89 વર્ષીય બાબુલાલ ગૌરની તબિયત મંગળવારે વધારે બગડી હતી. તેમનું બ્લડપ્રેશર ઓછું હોવાની સાથે તેમના પલ્સ રેટ પણ ઘટી ગયા હતા. બાબુલાલ ગૌરની કિડની સંપૂર્ણપણે કામ કરી રહી ન હતી. તે ગત 14 દિવસોથી નર્મદા હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર […]

‘If it wins Telangana, BJP to rename Hyderabad, Nizamabad, Karimnagar’

Hyderabad: If the BJP wins the next Assembly elections in Telangana, it would restore Hindu names of cities like Hyderabad, Nizamabad and Karimnagar, among others, reports said on Tuesday. Dharampuri Arvind, BJP MP from Nizamabad, claimed that people from his constituency wanted to rename the city as Indur after King Indradatta who ruled the area […]

INX મીડિયા કેસમાં ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી પણ આંચકો, તાત્કાલિક સુનાવણીનો કર્યો ઈન્કાર

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે આઈએનએક્સ મીડિયા મામલામાં ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની આગોતરા જામીન અરજીને નામંજૂર કરી છે. આ મામલામાં હવે સીબીઆઈ તેમની ધરપકડ કરી શકે છે. આ ધરપકડથી બચવા માટે ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પી. ચિદમ્બરમે દિલ્હી હાઈખોર્ટના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટની દિશા પકડી છે. જેમાં આઈએનએક્સ મીડિયા મામલા સંદર્ભે […]

ગુલામ નબી આઝાદની જમ્મુ-કાશ્મીરમાં બીજી વખત નો-એન્ટ્રી, જમ્મુથી દિલ્હી પાછા મોકલાયા

નવી દિલ્હી : કોંગ્રેસના નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે મંગળવારે જમ્મુ એપોર્ટ પર રોકયા બાદ પાછા દિલ્હી મોકલી દેવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ-370ને હટાવાયા બાદ વિપક્ષી પાર્ટીઓના વિરોધના સૂર તેજ થઈ ગયા છે. આ ક્રમમાં ગુલામ નબી આઝાદે ફરીથી જમ્મુ-કાશ્મીરના લોકોને મળવાની કોશિશ કરી છે. મહત્વપૂર્ણ છે કે આના પહેલા કોંગ્રેસના નેતા […]

શ્રીનગરથી મોટા સમાચાર ! લાલચોકથી 15 દિવસ બાદ હટાવાયા બેરિકેડ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ – 370ના હટાવાયા બાદથી હવે સ્થિતિ સામાન્ય રહી છે. જીવન પાટા પર પાછું ફરવા લાગ્યું છે. મંગળવારે શ્રીનગર શહેરના વ્યાવસાયિક કેન્દ્ર લાલચોક પર ઘંટાઘર નજીક આસપાસ લગાવવામાં આવેલા બેરિકેડને 15 દિવસ બાદ હટાવી લેવામાં આવ્યા છે. આ વ્યાવસાયિક કેન્દ્ર પર લોકો અને વાહનોને આવાગમનની મંજૂરી આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધોમાં […]

અમે 44 વર્ષ જૂના મિગ-21 ઉડાડી રહ્યા છીએ, આટલી જૂની કાર પણ કોઈ ચલાવતું નથી: IAF ચીફ

નવી દિલ્હી : જૂના થઈ ચુકેલા ભારતીય વાયુસેનાના યુદ્ધવિમાન મિગ-21 પર કટાક્ષ કરતા વાયુસેનાધ્યક્ષ એરચીફ માર્શલ બી. એસ. ધનોવાએ કહ્યુ છે કે વાયુસેના હજીપણ 44 વર્ષ જૂના મિગ-21 યુદ્ધવિમાન ઉડાડી રહી છે, જ્યારે આટલા વર્ષ બાદ કોઈ પોતાની કાર પણ ચલાવતું નથી. વાયુસેનાના મિગ-21 યુદ્ધવિમાનચાર દશકથી વધારે જૂના થઈ ગયા છે. પરંતુ હજીપણ મિગ શ્રેણીના […]

INX મીડિયા કેસમાં ચિદમ્બરમની આગોતરા જામીન અરજી નામંજૂર, ધરપકડની શક્યતા વધી

આઈએનએક્સ મીડિયા કેસમાં પી. ચિદમ્બરમની આગોતરા જામીન આપવાનો કોર્ટે ઈન્કાર કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે આના સંદર્ભે ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની બંને આગોતરા જામીન અરજીઓને નામંજૂર કરી છે. ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. આઈએનએક્સ મીડિયા મામલામાં હાઈકોર્ટે તેમને રાહત આપી નથી. દિલ્હી હાઈકોર્ટે આગોતરા જામીન માટેની તેમની બે […]

ફ્રાંસથી આવી રહ્યો છે પાકિસ્તાનનો ઈલાજ, સપ્ટેમ્બરમાં રફાલ યુદ્ધવિમાનની પહેલી ખેપ ભારત આવશે

નવી દિલ્હી : અમેરિકાના એફ-16 યુદ્ધવિમાનના દમ પર કૂદકા મારી રહેલા પાકિસ્તાન માટે ખરાબ સમાચાર છે. આગામી મહીને એટલેકે સપ્ટેમ્બર માસમાં ફ્રાંસના રફાલ ફાઈટર જેટની પહેલી ખેપ ભારતીય વાયુસેનાને મળવાની છે. ચાર રફાલ યુદ્ધવિમાનો ભારત આવવાના છે. દસોલ્ટ એવિએશન દ્વારા નિર્મિત આ યુદ્ધવિમાનો મિસાઈલોથી સુસજ્જ થશે, તેની રેન્જ 300 કિલોમીટરની હશે. રફાલ યુદ્ધવિમાન પ્રાપ્ત કર્યા […]

શહેલા રશીદને કોંગ્રેસ નેતાનો જવાબઃસેના વિરુધ્ધ અફવા ન ફેલાવો

જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસના નેતા સલમાન નિઝામીએ શેહલા રાશિદને જવાબ આપ્યો છે. સલમાન નિઝામીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘કેટલાક પથ્થરબાજો અને અલગાવવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કાશ્મીરમાં જ્યારે હિંસા થતી  તે વાત  સામાન્ય વાત હતી. સેનાએ કોઈને ધમકાવ્યા કે ડરાવ્યા નથી ઉપરાંત ન તો સેનાએ યુવક પર અત્યાચાર કર્યો છે.મેં આ બાબતે સ્થાનિક લોકો અને […]

જ્યોતિરાદિત્ય સિંધિયા નજીકના ભવિષ્યમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા, અટકળોનું બજાર થયું ગરમ

નવી દિલ્હી : કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા તાજેતરના દિવસોમાં સતત સમાચારમાં રહ્યા છે. કારણ છે તેમના કોંગ્રેસને છોડવાની વહેતી થયેલી અટકળો. જી હા, હાલના દિવસોમાં સોશયલ મીડિયા પર જ્યોતિરાદિત્ય સિંધિયાના કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાને લઈને મોટી અટકળબાજી ચાલી રહી છે. કહેવામાં આવે છે કે હવે મહારાજાનું મન કોંગ્રેસમાં લાગી રહ્યું થી. કોઈ કહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code