1. Home
  2. Revoi

Revoi

રાજીવ ગાંધી વ્યક્તિ નહીં.. વિચાર ..

– ડૉ. મનિષ દોશી ૨૦ ઓગષ્ટ, રાજીવ ગાંધીનો ૭૫મો જન્મદિન છે, ત્યારે વંદન કરું છું. રાજીવજી એ દેશના કરોડો યુવાનોની આંખમાં સપનાં ભરવાનું મહાન કામ કર્યું છે. આજે ભારતીય યુવાન વિશ્વ ફલક પર વિસ્તરી રહ્યો છે, એનાં મૂળમાં રાજીવ ગાંધીની દીર્ઘદ્રષ્ટિ ભરી નીતિઓ કારણભૂત છે. રાજીવ ગાંધીએ ભારતીય લોકશાહીને મજબૂત બનાવવા યુવાનોને 18 વર્ષે મતાધિકાર […]

NIAના ત્રણ અધિકારીઓ પર લાંચ લેવાનો આરોપઃડીઆઈજી રેંકના અધિકારી કરશે તપાસ

રાષ્ટ્રીય તપાસ એજન્સી પર લાંચ માંગવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે,એજન્સીના ત્રણ અધિકારીઓ પર ટેરર ફંડિંગ મામલે કેસમાં લાંચ માંગવાનો આરોપ લગાવ્યો છે,આ બાબતે એજન્સીના પ્રવક્તાએ કહ્યું કે ડીઆઈજી રેંકના અધિકારી દ્રારા આ આરોપની તપાસ કરવામાં આવી રહી છે અને આ ત્રણેય અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેથી કેસની નિપક્ષ તપાસ થઈ શકે. આ વિગત […]

યૂપીના 11 ગામ એવા છે,જ્યા દરેક ઘરમાં વસે છે એક દિવ્યાંગ વ્યક્તિઃ શું છે કારણ ચાલો જાણીયે

11 ગામોના દરેક ઘરમાં એક દિવ્યાંગ વ્યકિત વસે છે ક્યૂલોરાઈ઼ડયૂક્ત પાણીથી હાથ-પગ થઈ રહ્યા છે વાંકા લોકોની આંખનું તેજ ઘટી રહ્યું છે પીવાના પાણીની કંપનીઓ કરી રહી છે કમાણી ગામના લોકો માને છે કે આ અભિસાપ છે વાત સાંભળીને થોડુ આશ્ચર્ય જરુર લાગશે, કે પ્રત્યેક ઘરમાં કોઈ એક વ્યક્તિ અંધ કે અપંગ કઈ રીતે હોય […]

કેરળ : ‘રેપિસ્ટ પાદરી’ સામે અવાજ ઉઠાવનારી નનને બંધક બનાવાઈ, પ્રાર્થના કરવાથી પણ રોકી

કેરળના સિસ્ટર લૂસી કલપુરાને કોન્વેન્ટમાં બંધક બનાવવાનો અને પ્રાર્થના કરવાથી રોકવાનો મામલો સામે આવ્યો છે. ઘટના સોમવારની છે. કલપુરાને બંધક બનાવવાના આરોપમાં કોન્વેન્ટની વિરુદ્ધ પોલીસે મામલો નોંધ્યો છે. રેપના આરોપી બિશપ ફ્રેંકો મુલક્કલની વિરુદ્ધ કોચ્ચિમાં થયેલા દેખાવોમાં સામેલ થવાને કારણે સિસ્ટર લૂસીને તાજેતરમાં ચર્ચની ગતિવિધિઓથી દૂર કરીને કુરાવિલંગદ કોન્વેન્ટ સ્કૂલ છોડવા માટે તાકીદ કરવામાં આવી […]

15 દિવસોમાં 1000 રેલવે સ્ટેશનોને મળી વાઈ-ફાઈ સુવિધા, સંખ્યા પહોંચી 3000 સુધી

ભારતીય રેલવેને એક મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ભારતીય રેલવેએ માત્ર 15 દિવસના ટૂંકાગાળામાં 1000 રેલવે સ્ટેશનોમાં મફત વાઈફાઈની સુવિધા શરૂ કરી દીધી છે. આવી રીતે ઈન્ટરનેટની સાતે જોડાનારા સ્ટેશનોની સંખ્યા 3000 સુધી પહોંચી ગઈ છે. લાઈવમિંટના અહેવાલ પ્રમાણે, રેલવાયર વાઈ-ફાઈ નામની સુવિધાથી જોડાનારું 3000મું સ્ટેશન ઉત્તર પશ્ચિમ રેલવેના બિકાનેર મંડલમાં આવેલું એલનાબાદ સ્ટેશન હતું. […]

ડિલિમિટેશનની પ્રક્રિયા પછી જ જમ્મુ-કાશ્મીરમાં થશે વિધાનસભા ચૂંટણી: રામ માધવ

ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યુ છે કે ડિલિમિટેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ નવા બનેલા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવશે. એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને યાદ કરતા ભાજપના નેતાએ કહ્યુ છે કે 70 વર્ષમાં કોઈએ આ નિર્ણય કર્યો નથી. એક નરેન્દ્ર મોદી છે, જેમણે અનુચ્છેદ-370ને સમાપ્ત કરી દીધી. […]

ખય્યામ સાહેબે ફાનિ દૂનિયાને કહ્યુ અલવિદાઃઆજે મુંબઈમાં અંતિમ વિદાય,બૉલિવૂડ જગતમાં શોક

બૉલિવૂડના દિગ્ગજ સંગીતકાર મોહમ્મદ ઝહૂર ખય્યામનું 92 વર્ષની વયે હાર્ટએટેકના કારણે સોમવારની રાતે નિધન થયુ છે, ગભરામણ અને નિમોનિયાની અસર થતા તેમને તાત્કાલિક 28 જુલાઈના રોજ મુંબઈની સુજય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.મંગળવારના રોજ એટલે કે 20 ઓગસ્ટના રોજ મૂંબઈના દક્ષિણ પાર્ક જુહૂના જેવીડિપી સર્કલ પર તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. ખય્યામ સાહેબના મોતને લઈને […]

દિલ્હીથી જયપુર જઈ રહેલા એલાયંસ એરના વિમાનમાં લાગી આગઃ59 યાત્રીઓ સુરક્ષિત

દિલ્હીથી જયપુર જઈ રહેલી અલાયંલ એરના વિમાનમાં આગ લાગવાની ઘટના બની હતી. એર ઈન્ડિયાની સબ્સિડિએરી કંપની અલાયંસ એરના દિલ્હી થી જયપુર જઈ રહેલા વિમાનમાં સોમવારે રાત્રે આગ લાગવાની ઘટના બનવા પામી હતી, આ વિમાને રાત્રે 8 વાગ્યે દિલ્હીથી જયપુર માટે ઉડાન ભરી હતી,ઉડાન ભરવાના થોડા સમય બાદ જ લેન્ડિંગ ગેયરમાં ટેકનિકલ ખામી સર્જાય હતી,જેને લઈને […]

રાજધાની દિલ્હીમાં યમુના નદીનું સ્તર વધ્યુઃહરીયાણા પણ હાઈ એલર્ટ

છેલ્લા કેટલાક દિવસથી દેશભરના ઘણા રાજ્યોમાં વરસાદનું કહેર વરસી રહ્યું છે,અનેક નદીના પાણીની સપાટીઓ વધી રહી છે જેને લઈને આસપાસના ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસતા વરસાદે કેટલાકનો ભોગ લીધો છે,તો હવે દેશની રાજધાની દિલ્હી પણ તેમાંથી બાકાત રહી નથી દિલ્હીમાં યમુના નદીનું પાણીનું સ્તર જોખમના સપાટીને પાર […]

4 દિવસમાં ‘મિશન મંગલ’ 100 કરોડની પાસે-પાસેઃ અક્ષયની સૌથી મોટી બમ્પર ઓપનિંગ ફિલ્મ

અક્ષય કૂમાર, વિદ્યા બાલન,તાપસી પન્નુ,સોનાક્ષી સિન્હા,કીર્તિ કુલ્હારી અને નિત્યા મેનન સ્ટાર કાસ્ટ ઘરાવતી ફિલ્મ એટલે ‘મિશન મંગલ’, જે લાસ્ટ 4 દિવસથી સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહી છે અને હાલ 100 કરોડની કમાણીનો આંકડો પાર કરવાની તૈયારીમાં છે.બોક્સ ઓફિસ ‘મિશન મંગલ’ ખુબ જ કમાણી કરી રહી છે જેને ત્યાર સુધી 97.56 કરોડની કમાણી કરી છે. ફિલ્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code