1. Home
  2. Revoi

Revoi

તુગલકાબાદ હિંસામાં ચંદ્રશેખર સહિત 91ની ઘરપકડ,પૈરામિલિટ્રી ફોર્સ તૈનાત

દિલ્હીના તુગલકાબાદમાં બુધવારે રાત્રે થયેલી હિંસામાં અત્યાર સુધી 91 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણનો પણ સમાવેશ થાય છે. ગુરુવારે સવારે સમગ્ર વિસ્તારને કેમ્પમાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસના જવાનોની સાથે પૈરામિલિટ્રી ફોર્સને પણ તૈનાત કરવામાં આવી છે. તુગલકાબાદ હિંસા દરમિયાન બુધવારે રાત્રે 15 થી વધુ પોલીસકર્મીઓ […]

રાજ ઠાકરેની આજે ED દ્વરા પુછપરછઃચાર પોલીસ સ્ટેશનમાં 144 લાગુ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે કોહિનૂર બિલ્ડિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસ પહોંચ્યા છે. રાજ ઠાકરે સાથે તેમના પુત્ર અમિત અને પુત્રી ઉર્વશી છે. ઇડી થોડી વારમાં રાજની પૂછપરછ કરશે  પહેલા મહારાષ્ટ્ર પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ લોકસભાના પૂર્વ અધ્યક્ષ મનોહર જોશીના પુત્ર ઉન્મેશ જોશીની માલિકીની કોહિનૂર સીટીએનએલમાં 850 કરોડ રૂપિયાની આઈએલ એન્ડ […]

ચિદમ્બરમના પૂત્ર કાર્તિનું નિવેદનઃ ‘પિતાની ઘરપકડ માત્ર 370 પરથી ધ્યાન હટાવવા માટે કરાઈ’

ચેન્નાઈ આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમની બુધવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.ત્યારે આ બાબતે પુત્ર કાર્તિ ચિદમ્બરમે ગુરુવારે કહ્યું હતું કે, તેમના પિતાની ઘરકપક કલમ  370ના મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે  કરવામાં આવી છે. સીબીઆઈની કાર્યવાહી રાજકારણથી પ્રેરીત છે. કાર્તિના જણાવ્યા પ્રમાણે, ‘આ કેસ 2008 માં બન્યો હતો. આ માટે 2017 માં ફરિયાદ […]

જમ્મુ-કાશ્મીર: સુંદરબનીમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, ભારતીય સેનાએ આપ્યો આકરો જવાબ

સીમા પર પાકિસ્તાનની નાપાક હરકત ચાલુ છે. પાકિસ્તાને સતત ત્રીજા દિવસે જમ્મુ-કાશ્મીરના રાજૌરીના સુંદરબની સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાનના ફાયરિંગનો ભારતીય સેનાએ જવાબ આપ્યો છે. સીમા પર ચાલી રહેલા ફાયરિંગમાં અત્યાર સુધીમાં બંને પક્ષે કોઈપણ પ્રકારની જાનમાલની હાનિના અહેવાલ સામે આવ્યા નથી. પાકિસ્તાન તરફથી મંગળવારે પણ યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને મંગળવારે લાઈન […]

મોબાઈલ ઓફ કરીને અધવચ્ચે ડ્રાઈવર-ક્લાર્કને ઉતારીને ગાયબ થઈ ગયા ચિદમ્બરમ

આઈએનએક્સ મીડિયા કેસમાં ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમને સીબીઆઈ અને ઈડીની ટુકડીઓ શોધી રહી છે. ત્યારે એક મોટો ખુલાસો થયો છે. સૂત્રો પ્રમાણે, ગઈકાલે સાંજથી ચિદમ્બરમ ગાયબ છે. ગાયબ થતા પહેલા તેમણે પોતાના ડ્રાઈવર અને ક્લાર્કને અધવચ્ચે રસ્તામાં ઉતારી દીધા હતા. તેના પછી તેમણે પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કર્યો હતો. આ મોબાઈલ છેલ્લા અહેવાલ સુધી […]

डॉ. आंबेडकर की पुस्तक “थोट्स ऑन पाकिस्तान” : विभाजन के बाद हिंदु बहुल भारत में मुस्लिम सांप्रदायिकता पर अंकुश लगने का था भरोसा?

आनंद शुक्ल आंदोलन आदर्शो के पाने केलिए संपूर्ण शक्ति लगा के होते है. लेकिन बाद में निर्णयो को आदर्शो के भावावेश में बिना बहे सामे पेदा हुई स्थितिओं के तहत वास्तविकता के धरातल पर लेने चाहिए. स्वतंत्रता आंदोलन के समय भारत के पास ऐसे दो वास्तविकता के आधार पर भावनाओं से परे रहकर सोचनेवाले ओर […]

અમારું વલણ યથાવત છે કે કલમ-370ને હટાવવી ભારતનો આંતરીક મામલો : બાંગ્લાદેશ

ઢાકા: બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ફરી એકવાર જમ્મુ-કાશ્મીર મામલે પોતાનું વલણ યથાવત હોવાનુ જણાવીને કલમ-370 હટાવવી ભારતનો આંતરીક મામલો હોવાનું જણાવ્યું છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ક્હ્યું છે કે બાંગ્લાદેશ આ વાત પર કાયમ છે કે ભારત સરકાર દ્વારા અનુચ્છેદ-370ને હટાવવો ભારતનો આંતરીક મામલો છે. બાંગ્લાદેશે સિદ્ધાંત તરીકે હંમેશા આ વાતની તરફદારી કરી છે કે પ્રાદેશિક શાંતિ […]

ભારતીય ચિત્ર સાધના આયોજીત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ કાર્યાલયનું ઉદ્ઘાટન, 2020માં યોજાશે ત્રીજો ફેસ્ટિવલ

18 ઓગસ્ટ 2019 ના રોજ ભારતીય ચિત્ર સાધના આયોજિત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ કાર્યાલય ઉદઘાટન સમારોહ યોજાયો. શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ આ વખતે અમદાવાદ ખાતે આગામી 21, 22, 23 ફેબ્રુઆરી – 2020 રોજ યોજાશે. આ પ્રસંગે સમગ્ર ભારતમાંથી  તમામ ભાષાઓમાં બનેલી શોર્ટ ફિલ્મને પ્લેટફોર્મ આપવામાં આવશે. 30 નવેમ્બર એન્ટ્રીની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિ, […]

રાજકારણની શતરંજમાં 10 વર્ષથી કંઈક આમ ચાલી રહ્યો છે અમિત શાહ- ચિદમ્બરમનો શહ-માતનો ખેલ

રાજનીતિમાં કંઈપણ સ્થાયી હોતું નથી. રાજકારણમાં સમયનું ચક્ર ઘણું ઝડપથી ફરે છે અને જ્યારે ફરે છે, ત્યારે બધું જ બદલાઈ જાય છે. દેશના રાજકારણમાં ફરી એકવાર આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસના કદ્દાવર નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ અને નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ હાલ ધરપકડથી બચવાની કોશિશ કરી રહ્યા છે. આઈએનએક્સ મીડિયાના મામલામાં […]

કાશ્મીરની તણાવપૂર્ણ સ્થિતિમાં ધર્મની પણ ભૂમિકા, હું મધ્યસ્થતા કરવા તૈયાર: ડોનાલ્ડ ટ્રમ્પ

જમ્મુ-કાશ્મીરના મામલા પર ભારત અને પાકિસ્તાન બંને દેશોના વડાપ્રધાનો સાથે વાત કરનારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે નવું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યુ છે કે કાશ્મીરમાં તણાવની પાછળ ધર્મનો મહત્વનો હાથ છે. તેની સાથે જ તેમણે ફરીથી બંને દેશો વચ્ચે મધ્યસ્થતાની ઈચ્છા વ્યક્ત કરી છે. જમ્મુ-કાશ્મીર પર ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન ગભરાયું છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code