1. Home
  2. Revoi

Revoi

ચિદમ્બરમ બ્લેકમનીના પિતા, મિત્ર અને ફિલોસોફર: રામ જેઠમલાણી

ધ સન્ડે ગાર્ડિયન અખબારમાં પ્રતિષ્ઠિત વકીલ અને જાણીતા નેતા રામ જેઠમલાણીનો એક આર્ટિકલ પ્રકાશિત થયો છે. આ આર્ટિકલમાં ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને બ્લેકમનીના ફ્રેન્ડ, ફાધર અને ફિલોસફર ગણાવવામાં આવ્યા છે. આ આર્ટિકલનું શીર્ષક છે- Friend, father & philosopher of black money is Chidambaram. આ આર્ટિકલ ગુરુવારે પી. ચિદમ્બરમને આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈના પાંચ દિવસના […]

કાશ્મીરમાં પોતાનું જ હેલિકૉપ્ટર ક્રેશ કરનારા IAFના પાંચ ઓફિસરો ગુનેગાર સાબિત

IAF પોતાના પાંચ અધિકારીઓ સામે કરશે કાર્યવાહી ચૉપર MI-17V5 ક્રેશના મામલામાં દોષિત કરાર કાર્યવાહીનો રિપોર્ટ વાયુસેના મુખ્ય કાર્યાલયને મોકલશે વાયુસેના પોતાના પાંચ અધિકારીઓ સામે કાર્યવાહી કરશે, આ અધિકારીઓ 27 ફેબ્રુઆરીના રોજ શ્રીનગરમાં પોતાના જ હેલિકૉપ્ટર પર ફાયરિંગ કરવાની ઘટનામાં આરોપી સાબિત થયા છે,  ઘટના તે સમયે બનવા પામી હતી ,જ્યારે બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાનના લડાકુ […]

મોદી સરકારમાં મંત્રીના ભાઈ સહિત વિપક્ષના 10 નેતા નજરકેદ હેઠળ?

કેન્દ્ર સરકાર દ્રારા જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જો હટાવવા અને રાજ્યને બે લગ લગ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કર્યો બાદ આઠ પૂર્વ મંત્રીઓ સહિત ઓછામાં ઓછા 20 દિગ્ગજ વિપક્ષના નેતાઓ જમ્મુમાં પોતાના ઘરોમાં નજરકેદ છે, જેમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ, જીતેન્દ્રના નાના ભાઈ દેવેન્દ્ર રાણાનો પણ સમાવેશ થાય છે, રાણા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ […]

શું ચિદમ્બરમ જેવા શરદ પવારના પણ થશે હાલ? 1000 કરોડ રૂપિયાના ગોટાળામાં FIR નોંધવાના આદેશ

બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાને એનસીપીના અધ્યક્ષ શરદ પવાર અને તેમના ભત્રીજા તથા એનસીપીના નેતા અજીત પવાર અને 70થી વધારે અન્ય લોકો વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક ગોટાળાના મામલામાં એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે આ લોકોનીવિરુદ્ધ મામલામાં પ્રથમ દ્રષ્ટિએ વિશ્વસનીય પુરાવા છે. ન્યાયમૂર્તિ એસ. સી. ધર્માધિકારી અને […]

ઈન્ફોસિસના સહસંસ્થાપક એન. નારાયણમૂર્તિની મોદી સરકારને સલાહ : “લોકપ્રિય નહીં, પણ એક્સપર્ટ આધારીત હોય આર્થિક નીતિ”

ભારતની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસના સહસંસ્થાપક એન. આર. નારાયણમૂર્તિએ એક કાર્યક્રમ દરમિયાન અર્થવ્યવસ્થાના મામલામાં મોદી સરકારને સલાહ આપી છે. નારાયણમૂર્તિએ પોતાના એક નિવેદનમાં કહ્યુ છે કે આપણી સરકારે વધારે નાગરીક હિતૈષી, અને એન્ટરપ્રેન્યોરશિપને વધુ સરળ બનાવવી જોઈએ. જેનાથી વધારેમાં વધારે સંખ્યામાં નોકરીઓ પેદા થઈ શકે. અમારી આર્થિક નીતિઓ લોકપ્રિય હોવાના સ્થાને એક્સપર્ટ આધારીત હોવી જોઈએ. […]

70 વર્ષમાં અભૂતપૂર્વ જોખમની સ્થિતિમાં છે નાણાંકીય પ્રણાલી : નીતિ પંચના ઉપાધ્યક્ષ

નવી દિલ્હી : આર્થિક વિશ્લેષકો અને આંતરરાષ્ટ્રીય નાણાંકીય વિશેષજ્ઞોનું માનીએ તો દુનિયા પર ફરી એકવાર આર્થિક મંદીનો ઓછાયો મંડરાય રહ્યો છે. આના સંદર્ભે આગાહ કરતા નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે પણ શુક્રવારે ક્હ્યુ છે કે ભારતે ગત 70 વર્ષમાં આવી અભૂતપૂર્વ સ્થિતિનો સામનો કર્યો નથી. આખી નાણાંકીય પ્રણાલી જોખમમાં છે અને કોઈ કોઈના પર ભરોસો […]

FATFના એશિયા પેસિફિક ગ્રુપે પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કર્યું, નાણાંકીય દરજ્જો પણ ઘટાડયો

પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ એક પછડાટ મળી છે. આજે એફએટીએફ દ્વારા તેનો દરજ્જો ઘટાડીને તેને બ્લેકલિસ્ટેડ દેશોની યાદીમાં સ્થાન આપ્યું છે. એશિયા પેસિફિક ગ્રુપ દ્વારા પાકિસ્તાનને માપદંડો પુરા કરવામાં નિષ્ફળ જવાને કારણે તેના ફોલો અપ લિસ્ટ કે જેને બ્લેકલિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમા સામેલ કર્યું છે. 40માંથી 32 માપદંડો પૂર્ણ કરવામાં પાકિસ્તાન […]

ચિદમ્બરમની પહેલી રાત જેલમાઃCBI દ્રારા મોડી રાત સુધી પૂછપરછ થઈ

આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા પૂર્વ કેન્દ્રીયમંત્રી પી. ચિદમ્બરમની ગુરુવારની રાત જેલના સળીયા પાછળ વીતી હતી, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 26 ઓગસ્ટ સુધી તેમને કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ગુરુવારે રાત્રે તેમની અટકાયત દરમિયાન પી.ચિદમ્બરમના ઘરેથી તેમના માટે કપડા અને ભોજની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુરુવારે સાંજે કોર્ટની સુનાવણી પછી, જ્યારે તેમને ફરીથી સીબીઆઈ […]

તમિલનાડુમાં લશ્કરના 6 આતંકીની ધૂસપેઠ,એલર્ટ પછી ચેન્નઈમાં સુરક્ષા વધારાઈ

કાશ્મીરમાં જ્યારથી કલમ 370ને મોદી સરકારે હટાવી છે ત્યારથી જ પાકિસ્તાન અવનવા પેતરા અજમાવી રહ્યું છે,પાકિસ્તાન કોઈ પણ રીતે ભારતદેશની જનતાની શાંતિને ખંડીત કરવાના રસ્તાઓ શોધતી રહે છે, પણ તે વાત અલગ છે કે પાકિસ્તાનને તેમાં સફળતા મળતી નથી ત્યારે પાકિસ્તાનના આંતકવાદી સંગઠનો પણ ભારત પર રોષે ભરાયા છે અને હુમલાના ફીરાકમાં છે. ત્યારે મળતી […]

INX Media case: CBI gets five day remand of Chidambaram

New Delhi: A special court, on Thursday, granted five-day remand of the arrested Congress leaderr P. Chidambaram for his custodial interrogation in the INX Media case. The CBI had sought five-day remand of the former Union Minister in connection with the case. Its counsel Solicitor General Tushar Mehta had said that the right to silence […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code