hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: અમદાવાદમાં લોકોની બેદરકારી પર મનપાનું આક્રરૂ વલણ, 3 સ્થળોને કરાયાં સીલ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > અમદાવાદમાં લોકોની બેદરકારી પર મનપાનું આક્રરૂ વલણ, 3 સ્થળોને કરાયાં સીલ
revoinews

અમદાવાદમાં લોકોની બેદરકારી પર મનપાનું આક્રરૂ વલણ, 3 સ્થળોને કરાયાં સીલ

Vinayak Barot
Last updated: September 29, 2020 12:36 pm
Vinayak Barot
Published: September 29, 2020
Share
SHARE

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં શહેરીજનોને કોરોનાનો કોઈ ડર જ ન હોય તેમ વિવિધ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર જોવા મળ્યાં હતા. જેથી કોરોનાનું સંક્રમણ ફેલાવવાની શકયતાઓને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા એસ.જી હાઈવે સહિત 27 જેટલા વિસ્તારોમાં રાત્રિના 10 વાગ્યા પછી ટી સ્ટોલ અને નાસ્તાહાઉસ સહિતની દુકાનો બંધ રાખવા નિર્દેશ કર્યો હતો. બીજી તરફ અમદાવાદ મનપા વધારે સતર્ક બન્યું છે. તેમજ વસ્ત્રાપુર અને એસ.જી હાઈવે સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં મોડે સુધી ત્રણેક કુદાનો ખુલ્લી મળી આવતા સીલ કરવામાં આવી હતી. મનપાની કામગીરીને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે મનપા દ્વારા શહેરના લગભગ 27 વિસ્તારોમાં ટી સ્ટોલ અને ખાણીપીણીની દુકાનો રાતના 10 કલાકે બંધ કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે. રાતના 10થી સવારે છ વાગ્યાં સુધી દુકાનો બંધ રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. દરમિયાન રાતના 10 વાગ્યા બાદ ખુલ્લી ખાણીપીણીની દુકાનો અને સ્ટોલને સીલ મારવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મનપાની ટીમ દ્વારા શહેરના વસ્ત્રાપુર અને ઈસ્કોન વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન એક ટી સ્ટોલ અને રેસ્ટોરન્ટ સહિત 3 સ્થળોને સીલ કરવામાં આવ્યાં હતા. આગામી દિવસોમાં આ ઝુંબેશને વધારે તેજ બનાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા તાજેતરમાં એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. વિવિધ વિસ્તારોમાં શૂટ કરાયેલા આ વિડીયોમાં લોકો કોરોના મહામારીને ભૂલી ગયા હોય તેમ મોડી રાત સુધી માસ્ક અને સમાજીક અંતર જાળ્યા વગર ટોળેવળીને બેસેલા જોવા મળ્યાં હતા. જેથી મનપા તંત્ર હરકતમાં આવ્યું હતું.

You Might Also Like

સોમવારે આઝમ પર થશે નિર્ણય, માફી નહીં માંગે તો સ્પીકર લેશે એક્શન
“India, China, Russia Hiding Covid Deaths”: Donald Trump
ટ્વિટરે રીટ્વિટ કરવાની રીત બદલી, જાણો શું થયો ફેરફાર
વ્યૂહરચના અમિત શાહ મંગળવારે એનડીએના નેતાઓને આપશે ડિનર, કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ યોજાશે
UAPA પર ચર્ચાઃ વ્યકતિને આતંકી ઘોષિત કરવાના મામલે અમિત શાહનો વિરોધ પક્ષને ઉદાહરણ સહિત જવાબ
TAGGED:ahmedabadCorporationGujarati newsinvestigationSG HighwayVastrapur
Share This Article
Facebook Email Print
Popular News
हिन्दीराष्ट्रीयशिक्षा

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

August 10, 2026

कोलंबिया में भूकंप से 111 लोगों की मौत, सरकार ने घोषित किया राष्ट्रीय आपातकाल

Dindori Rain: भारी बारिश से डिंडोरी में हाहाकार, नर्मदा का जलस्तर बढ़ा; दो पुल डूबे, स्कूल बंद

Sawan Somwar 2026: यूपी के शिवालयों में उमड़ा आस्था का सैलाब, हर-हर महादेव से गूंजे मंदिर

वैश्विक अनिश्चितता के बीच शेयर बाजार लगभग सपाट, सेंसेक्स 43 अंक मजबूत, निफ्टी 13 अंक चढ़ा

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

PM Modi से नरेंदर ने सुनाया पाकिस्तानी बॉक्सर का मजेदार किस्सा, बोले- ‘नरेंदर नाम से नफरत हो गई’

यूपी सरकार की नई पहल : 10 रुपये प्रति लीटर खरीदा जाएगा गोमूत्र, पायलट प्रोजेक्ट के तहत बुलंदशहर में खरीद शुरू

देश विरोधी तत्वों ने स्लोवेनिया में भारतीय दूतावास को क्षतिग्रस्त किया, भारत ने की काररवाई की मांग

राहुल गांधी का अमित शाह पर तीखा हमला : विपक्ष गृह मंत्री का कोई ‘सामान्य भाषण’ सुनने का इच्छुक नहीं

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?