1. Home
  2. Tag "VIJYA DASHMI"

સ્થાપના દિવસ: હિંદુ રાષ્ટ્રના સપનાને લઈને બન્યું હતું RSS, 3 વખત લાગી ચુક્યો છે પ્રતિબંધ, આજે દુનિયાનું સૌથી મોટું સંગઠન

27 સપ્ટેમ્બર, 1925ના રોજ દશેરાના દિવસે સંઘની સ્થાપના આરએસએસ પર લાગી ચુક્યો છે ત્રણ વખત પ્રતિબંધ 2025માં આરએસએસને પૂર્ણ થવાના છે 100 વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો રાજનીતિ સાથે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ ભારતમાં આ સ્વયંસેવી સંસ્થાનું માત્ર રાજકારણમાં જ નહીં, પરંતુ સામાજીક પરિવેશમાં પણ મહત્વપૂર્ણ સ્થાન છે. દેશની સત્તા બનાવવા અને બગાડવાની શક્તિ આરએસએસ […]

વિજયાદશમીનો સંદેશ: બુરાઈને ખતમ કરે તે ભલાઈ

આનંદ શુક્લ દેવી દુર્ગા-મહિષાસુરનું યુદ્ધ રામ-રાવણ વચ્ચેનો સંગ્રામ વિજયાદશમીનો આપે છે સંદેશ આદિકાળમાં દુર્ગા માતા અને મહિષાસુર વચ્ચેનું મહાયુદ્ધ કે રામ-રાવણ વચ્ચેનો મહાસંગ્રામ ભલાઈનું બુરાઈ સામેનું યુદ્ધ હતા. આ યુદ્ધોમાં ભલાઈનો વિજય થયો અને તેની યાદમાં વિજયાદશમીના પર્વની યુગોથી ભારતમાં ઉજવણી થઈ જાય છે. વિજયાદશમીનો સંદેશ છે કે બુરાઈ સામે ક્યારેય ભલાઈ ઘૂંટણિયા ટેકવત નથી. […]

ભારતને 2 સપ્તાહ વિલંબથી મળશે રફાલ, યુદ્ધવિમાનોને દશેરા પર રિસીવ કરશે રાજનાથસિંહ

બે સપ્તાહ વિલંબથી રફાલની મળશે ડિલીવરી હવે 8 ઓક્ટોબરે ભારતને મળશે રફાલ યુદ્ધવિમાન રિસીવ કરવા ફ્રાંસ જશે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ફ્રાંસના યુદ્ધવિમાન રફાલ નજીકના ભવિષ્યમાં ભારતીય વાયુસેનામાં સામેલ થવાના છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ રફાલ યુદ્ધવિમાનને રિસીવ કરવા માટે ખુદ ફ્રાંસ જશે. પહેલા આ વિમાન ભારતને 20મી સપ્ટમ્બેર મળવાના હતા. પરંતુ હવે તેની તારીખને થોડી લંબાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code