મધ્યપ્રદેશમાં માસ્ક નહીં પહેરનાર લોકોને હવે થશે ઓપન જેલ
મધ્યપ્રદેશમાં કોરોના વિસ્ફોટ બાદ સરકાર હવે એક્શનમાં મધ્યપ્રદેશમાં માસ્ક નહીં પહેરનાર લોકોને ઓપન જેલમાં મોકલવામાં આવશે CM શિવરાજસિંહ ચૌહાણે માસ્ક ના પહેરતા લોકો માટે ઓપન જેલ બનાવવાનો કર્યો આદેશ મધ્યપ્રદેશમાં કોરોના વિસ્ફોટ થતા કેસ ઝડપી ગતિએ વધતા હવે મધ્યપ્રદેશ સરકાર એક્શનમાં આવી છે અને કોરોના ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં લઇ રહી છે. હવે […]
