hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: મધ્ય પ્રેદશમાં અવિરત વરસતા વરસાદથી જનજીવન પર માઠી અસર,અનેક ગામો સંપર્ક વિહોણા
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > મધ્ય પ્રેદશમાં અવિરત વરસતા વરસાદથી જનજીવન પર માઠી અસર,અનેક ગામો સંપર્ક વિહોણા
revoinews

મધ્ય પ્રેદશમાં અવિરત વરસતા વરસાદથી જનજીવન પર માઠી અસર,અનેક ગામો સંપર્ક વિહોણા

Revoi
Last updated: September 14, 2019 1:13 pm
Revoi
Published: September 14, 2019
Share
SHARE
  • મધ્ય પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી
  • અનેક જીલ્લાઓ અસર ગ્રસ્ત
  • નર્મદા નદી અને શિપ્રા નદીનું રોદ્વરુપ
  • ગાંધી સાગર ડેમના 19 દરવાજા ખોલવામાં આવ્યા
  • ઓમકારેશ્વર ડેમના 18 ગેટ ખોલવામાં આવ્યા
  • અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ

ઈંદોર-માલવા નિમાડમાં સતત આફતનો વરસાદ વરસી રહ્યો છે,આગર-માલવા જીલ્લામાં સતત ભારે વરસતા વરસાદનું પાણી મુખ્ય બજારોમાં ફળી વળ્યું છે,નલખેડામાં લખુંદર નદી તોફાને ચડી છે,માં બગુલામુખી મંદિરનો પુલ પાણીમાં ગરકાવ થવાથી અનેક ગામોના સંપર્ક તૂટ્યા છે,મંદસૌરમાં ભગવાન પશુપતિનાથ પૂરી રીતે પાણીમાં ગરકાવ છે,તો વળી ઉજ્જૈનમાં પણ રામઘાટ સ્થિત મંદીર પણ પાણીમાં ડૂબી ગયુ છે,ખંડવામાં નર્મદા નદીનું જળસ્તર પણ વધ્યુ છે જેના કારણે છેલ્લા 7 દિવસથી  પુલ પર અવરજવર પણ બંધ રહી છે, બડવાહમાં નર્મદા નદી 164 મીટર પર વહી રહી છે,હવામાન વિભાગે માલવા-નિમાડના ઘાર,અલીરાજપુર, દેવાસ, બડવાની જીલ્લામાં શનિવારના રોજ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું હતું.

મલ્હારમાં પણ પૂરની સ્થિતી સર્જાતા જનજીવન પર માઠી સર

સાત દિવસથી અવિરત વરસી રહેલા વરસાદે અનેક જીલ્લાઓમાં આફત વરસાવી છે,છેલ્લા 36 કલાકમાં 5 ઈચ વરસાદ વરસી ચૂક્યો છે,તો વળી મલ્હારમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે, અત્યાર સુધી આ જીલ્લામાં 66 ઈંચ વરસાદ થઈ ચૂક્યો છે, વરસાદનું પ્રમાણ વધતા મલ્હારગઢ-જીરન પિપલિયા મંડી-મનાસા,મંદસૌર સિતામઉ સહીતના 20થી પણ વધુ નાના-મોટા રસ્તાઓ પાણી માં ગરકાવ થવાથી લોકો સંપર્ક વિહોણા બન્યા છે,અનેક ઘરોમાં વરસાદના પાણી ઘુસી જવાથી જનજીવન પર માઠી સર પડી છે,વહીવટ તંત્ર દ્વારા 470 લોકોને સહીસલામત જગ્યાએ સ્થળાંતર કરીને રાહત શિબિરમાં મોકલવામાં આવ્યા છે,શિવના નદીની સપાટી વધતાની સાથે જ પશુપતિનાથના ગર્ભગૃહ સુધી પાણી પહોંચી ગયુ છે,જોના કારણે પશુપતિનાથના 4 મુખ પાણીમાં ડૂબ્યા છે.

ગાંઘી સાગરના દરેક દરવાજા ખુલવામાં આવ્યા

મંદસૌરમાં પણ અતિભારે વરસતા વરસાદને કારણે ગાંધી સાગર ડેમના 19 દરવાજા ખોલવામાં આવ્યા છે, ડેમમાંથી સતત 3 લાખ 33 હજાર  ક્યૂસેક પાણી પ્રતિ સેકન્ડે છોડવામાં આવી રહ્યું છે,ગાંઘી સાગરના વહીવટી મંત્રીએ આ વિશે જણાવતા કહ્યું કે ,”આ ડેમમાંથી લાખ 33  ક્યૂસેક પાણી પ્રતિ સેકન્ડે છોડવામાં આવી રહ્યું છે,આ છોડવામાં આવેલા પાણીનું પ્રમાણ એટલું બધુ છે કે જો,આ પાણી સંગ્રહ કરવામાં આવે તો અડધો ડેમ ભરાઈ જાય,આ ડેમને માત્ર 1311 ફૂટ પર મેન્ટેન કરવામાં આવી રહ્યો છે, જો કે તેની ક્ષમતા 1312 ફૂટ છે”.

ઉજ્જૈનમાં  શિપ્રા નદીનો પ્રવાહ વધતા મોટા પુલ પર પાણી ફળી વળ્યું

છેલ્લા કેટલાક દિવસોથી અવિરત પણે વરસતા વરસાદને કારણે  શિપ્રા નદીનો પ્રવાહ પણ વધ્યો છે, ત્યાનો નાનો પુલ સંપૂર્ણ રીતે ડૂબી ચુક્યો છે, જો કે માટો પુલ પર માત્ર એક ફૂટ નીચેથી શિપ્રા નદી વહી રહી છે,ગંભીર ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે,અહી આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે,લોકોના ઘર સુધી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અનેક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે

મોરટક્કા પુલ પરથી છેલ્લા 7 દિવસથી લઈને હાલમાં પણ અવર-જવર બંધ

ઈંદોર-ઈચ્છાપુર હાઈવે સ્થિત મોરટક્કા પુલ જે 7માં દિવસે પણ બંધ છે,આ પહેલા શુક્રવારના રોજ એસડીએમ અને એમપીઆરડીસીના એન્જીનિયરો સાથે  પુલનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ બધુ બરાબર જણાતા ફરીથી વાહન વ્યવહાર ચાલુ કરાવવાની તૈયારી કરવામાં આવી હતી પરંતુ ફરી સાંજે 5 વાગ્યે આસપાસ અચાનક નર્મદા નદીનું સ્તર વધ્યું હતુ તે જોતા ફરી  પુલ બંધ રાખવામાં જ આવ્યો.

ઓમકારેશ્વર ડેમના પણ 18 ગેટ ખોલવામાં આવ્યા છે જેમાંથી 20 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે ખંડવાથી ઈન્દોર જનારા વાહન વ્યવહારો વાયા ખલઘાટ થઈને જઈ રહ્યા છે, તો બીજી તરફ ઈન્દીરા સાગર ડેમના 12 દરવાજામાંથી 15,500 ક્યૂસેક અને પૉવર હાઉસમાંથી 1840 સહીત કુલ 15340 ક્યૂસેક પાણી પ્રતિ સેકન્ડે છોડવામાં આવી રહ્યું છે

સરવાળે મધ્ય પ્રદેશમાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે ચારે બાજુ પાણી જ પાણી ફેલાય ચૂક્યું છે,અનેક નદી,નાળા તળાવો છલકાઈ ઉઠ્યા છે,નદીઓમાં જળ સપાટી વધતા નદીના પાણી અનેક વિસ્તારોમાં ધૂસી ગયા છે,નર્મદા નદી ગાંદીતૂર બની છે તો શિપ્રાનદીનો પ્રવાહ પણ વધ્યો છે ,અનેક નદીઓના પુલ પરથી વાહનોની અવર જવર પમ બંધ કરી દેવામાં આવી છે ,નદી પરના પુલ નીચે માત્ર એક ફૂટની ઊંચાઈ બાકી છે તે રીતે પાણી વહી રહ્યા છે,આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં નીમચ અને સિંગોલીને જોડતો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે,

મધ્ય પ્રેદશને વરસાદે ઝપેટમાં લીધુ છે અનેક તીર્થ સ્થાનો પર પાણી ભરાયેલા જોવા મળ્યા છે, કેટલાક જીલ્લાઓમાં નદી પરથી પસાર થતા પુલો પણ બંધ રાખવામાં આવ્યા છે,અનેક નદીઓનો જળ પ્રવાહ વધ્યો છે જેને કારણે નદીના પાણી રસ્તાઓ પર અને ગામોમાં ફળી વળ્યા છે

You Might Also Like

10 દિવસ બજેટ સત્ર લંબાવાય તેવી શક્યતા, અમિત શાહે સાંસદોને તૈયાર રહેવા કરી તાકીદ
કાશ્મીર સમસ્યા માટે અમિત શાહે નહેરુને ગણાવ્યા જવાબદાર, ભડક્યા કોંગ્રેસી
આપણા રાષ્ટ્રરત્નો: સ્વરાષ્ટ્રની યુવાગર્જના શહીદ વીર ભગત સિંહ…!!
मध्य प्रदेश : शहीद शंकर प्रसाद पटेल पंचतत्व में विलीन
DRDOએ કર્યું મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ
TAGGED:gandhi sagar dammadhya pradeshmpnarmada nadiomkareshwar dam
Share This Article
Facebook Email Print
Popular News
उत्तरप्रदेशराज्यराष्ट्रीयहिन्दी

यूपी सरकार की नई पहल : 10 रुपये प्रति लीटर खरीदा जाएगा गोमूत्र, पायलट प्रोजेक्ट के तहत बुलंदशहर में खरीद शुरू

August 10, 2026

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

Jharkhand Bandh : झारखंड बंद का कई जिलों में असर, सड़क पर उतरे भाजपा कार्यकर्ता; छात्रों पर लाठीचार्ज का विरोध

Ram Mandir: आचार्य इंद्रदेव मिश्र बने राम मंदिर के ‘व्यवस्था प्रमुख’, दिसंबर 2026 तक संभालेंगे जिम्मेदारी

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

Dindori Rain: भारी बारिश से डिंडोरी में हाहाकार, नर्मदा का जलस्तर बढ़ा; दो पुल डूबे, स्कूल बंद

Sawan Somwar 2026: यूपी के शिवालयों में उमड़ा आस्था का सैलाब, हर-हर महादेव से गूंजे मंदिर

वैश्विक अनिश्चितता के बीच शेयर बाजार लगभग सपाट, सेंसेक्स 43 अंक मजबूत, निफ्टी 13 अंक चढ़ा

सरकारी स्कूलों की बदहाली पर अभिजीत दिपके का सवाल- 80 साल बाद भी गांवों के बच्चों को बुनियादी सुविधाएं क्यों नहीं?

Trump Iran Compensation: ट्रंप ने ईरान से मांगा मुआवजा, कहा- मिडिल ईस्ट में मौत और नुकसान की भरपाई करे तेहरान

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?