1. Home
  2. Tag "kamalnath"

MPમાં કુમાર મંગલમ બિરલા બનાવશે 100 હાઈટેક ગૌશાળાઓ

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે પોતાની મુંબઈ મુલાકાત દરમિયાન મોટા ઔદ્યોગિક ગૃહો સાથે સંબંધ ધરાવતા પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને રાજ્યમાં રોકાણ બાબતે ચર્ચા પણ કરી હતી. બિરલા ઉદ્યોગ સમૂહના કુમાર મંગલમ બિરલા મધ્યપ્રદેશમાં 100 હાઈટેક ગૌશાળાઓ બનાવવા માટે સંમત થઈ ચુક્યા છે. મુખ્યપ્રધાન કમલનાથ બુધવારે મુંબઈ પહોંચ્યા હતા. તેમણે બુધવારે રાત્રે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી […]

MPના CM કમલનાથના ભાણિયા વિરુદ્ધ IT વિભાગની કાર્યવાહી, 254 કરોડની મિલ્કત જપ્ત

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણિયા રતુલ પુરીની વિરુદ્ધ ઈન્કમટેક્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ઈન્કમટેક્સ વિભાગના બેનામી નિષેધ એકમે રતુલ પુરી અને તેમની ફર્મોની 254 કરોડ રૂપિયાની મિલ્કતોને જપ્ત કરી છે. રતુલ પુરી પર રાજીવ સક્સેનાની મદદથી એફડીઆઈના સ્વરૂપમાં નાણાં ભારતમાં લાવવાનો આરોપ છે. ઈડીએ અગસ્તા- વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સોદા મામલામાં રતુલ પુરી પાસે ગોટાળાના નાણાં […]

MPના CM કમલનાથનો ભાણિયો ઈડી દ્વારા ધરપકડના ડરને કારણે ફરાર

નવી દિલ્હી: મધ્યપ્રદેસના મુખ્યપ્રધાન કમલનાથનો ભાણિયો રતુલ પુરી ઈડી દ્વારા ધરપકડ થવાના ડરથી ફરાર થઈ ગયો છે. જણાવવામાં આવે છે કે ઈડીએ અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી મામલામાં રતુલ પુરીને પૂછપરછ માટે બોલાવ્યો હતો. પરંતુ ધરપકડની આશંકાને કારણે તે અધિકારીઓને થાપ આપીને ફરાર થઈ ગયો છે. સૂત્રોનું માનીએ, તો રતુલ પુરી ઈડીના અધિકારીઓને પૂછપરછમાં સહયોગ કરી રહ્યો […]

VIP કલ્ચરથી અલગ MPના સીએમ કમલનાથે સરકારી હોસ્પિટલમાં કરાવ્યું ઓપરેશન

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે વીઆઈપી કલ્ચરથી હટીને સરકારી હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી છે. કમલનાથે પોતાના જમણા હાથની આંગળીનું ભોપાલની સરકારી હમિદિયા હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું છે. સર્જરી પહેલા મુખ્યપ્રધાન કમલનાથે જનતાને અપીલ કરી હતી કે તેઓ સામાન્ય દર્દીની જેમ જ હોસ્પિટલમાં ભરતી થઈને સારવાર કરાવી રહ્યા છે. માટે કોઈપણ તેમને હોસ્પિટલમાં મળવા માટે આવે નહીં, જેથી હોસ્પિટલમાં […]

ભારતીય સેના પર MPના સીએમ કલમનાથનું વિવાદીત નિવેદન, કહ્યુ- મિલિટ્રી શક્તિથી નથી દેશની ઓળખ

નવી દિલ્હી: મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે ભારતીય સેનાને લઈને વિવાદીત નિવેદનબાજી કરી છે. કમલનાથે કહ્યુ છે કે મિલિટ્રી શક્તિ આપણા દેશની ઓળખ નથી. તેમણે કહ્યુ છે કે આપણો દેશ આધ્યાત્મક શક્તિનું પ્રતિક છે અને તે તેની ઓળખ છે. કમલનાથ આજે ભોપાલના શિવાજીનગરમાં આયોજીત તેલુગૂ પરિષદના ચાર દિવસીય ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયા હતા. અહીં તેમનું પરંપરાગત રીતે […]

અલ્પમતમાં છે મધ્યપ્રદેશમાં કમલનાથની કોંગ્રેસ સરકાર: ભાજપ

ભોપાલ : લોકસભાની ચૂંટણી 2019 સમાપ્ત થઈ ચુકી છે અને હવે 23મી મેએ પરિણામ આવવાના છે. તેના પહેલા એક્ઝિટ પોલ્સમાં મોદી ફરીથી વડાપ્રધાન બનવાની આગાહી કરાઈ ચુકી છે. ત્યારે ભાજપે મધ્યપ્રદેશમાં કમલનાથની આગેવાનીવાળી કોંગ્રેસ સરકાર અલ્પમતમાં હોવાનો દાવો કર્યો છે. મધ્યપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવે રાજ્યપાલને પત્ર લખીને સત્ર બોલાવવાની માગણી કરી છે. મધ્યપ્રદેશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code