1. Home
  2. Tag "employment"

प्रकाश जावड़ेकर का दावा-‘जल, धन, रोजगार’ के नाम पर केसीआर ने तेलंगाना के लोगों को धोखा दिया

हैदराबाद, 22 अगस्त। भाजपा के वरिष्ठ नेता प्रकाश जावड़ेकर ने आरोप लगाया है कि मुख्यमंत्री के. चंद्रशेखर राव ने पृथक राज्य के लिए चलाए गए आंदोलन के समय ‘जल, धन और रोजगार’ सुनिश्चित करने का नारा दिया था लेकिन तेलंगाना बनने के बाद उन्होंने राज्य के लोगों को धोखा दिया है। जावड़ेकर ने कहा कि […]

खरगे ने केंद्र पर बोला हमला, कहा- तीस लाख पद रिक्त, लेकिन भर्ती के नाम पर युवाओं की आंख में धूल झोंक रही सरकार

नई दिल्ली, 20 जून। कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे ने मंगलवार को आरोप लगाया कि सरकारी विभागों में 30 लाख पद खाली होने के बावजूद केंद्र सरकार रिक्त पदों को भरने के नाम पर युवाओं की आंखों में धूल झोंक रही है। उन्होंने यह दावा भी किया कि केंद्र सरकार दलित, आदिवासी, पिछड़ा वर्ग और आर्थिक […]

हिंदूवादी नेता प्रवीण तोगड़िया बोले- सरकार को निजीकरण न करने और रोजगार देने पर विचार करना चाहिए

ललितपुर, 16 जनवरी। उत्तर प्रदेश के ललितपुर में हिंदूवादी नेता प्रवीण तोगड़िया ने एक कार्यक्रम में हिस्सा लिया और इस दौरान हिंदुओं की घटती संख्या को लेकर गहरी चिंता जतायी। यहां स्टेशन रोड पर आयोजित एक कार्यक्रम के दौरान उपस्थित जनसमूह को संबोधित करते हुए तोगड़िया ने मोदी और योगी सरकार को हिंदुओं की घटती […]

देश की 5 नामी गिरामी आईटी कम्पनियां इस वर्ष 96 हजार लोगों को नौकरी देंगी :  नैसकॉम

नई दिल्ली,18 जून। देश की नामी गिरामी पांच सॉफ्टवेयर कम्पनियां इस वर्ष 96 हजार से ज्यादा लोगों को नौकरी देने की योजना बना रही हैं। गैर लाभकारी उद्योग संघ नेशनल एसोसिएशन ऑफ सॉफ्टवेयर एंड सर्विसेज कम्पनीज (नैसकॉम) ने यह दावा किया है। नैसकॉम का यह बयान दो दिन पहले आई उस रिपोर्ट की प्रतिक्रिया में […]

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન, 12,276 પ્રવાસી શ્રમિકોને મળી રોજગારી: રેલવે

કોવિડ-19થી પ્રભાવિત પ્રવાસી મજૂરો માટે ગરીબ કલ્યાણ રોજગાર યોજના કરાઇ હતી શરૂ આ રોજગાર અભિયાન હેઠળ મજૂરોને 10 લાખ દિવસ મળ્યું કામ 164 રેલવે પ્રોજેક્ટ્સ હેઠળ 12,276 પ્રવાસી શ્રમિકોને મળ્યું કામ ભારતમાં કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન અનેક લોકોને ઘરે બેસવાનો વારો આવ્યો હતો ત્યારે આ વચ્ચે રેલવે તરફથી એક સકારાત્મક અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યો છે. […]

ઓટો સેક્ટરમાં 10 લાખ જૉબ પર ખતરો, અશોક લીલેન્ડે કર્મચારીઓને નોકરી છોડવાની આપી ઓફર

નવી દિલ્હી : ઓટો સેક્ટરમાં મંદીની અસર ચારે તરફ જોવા મળી રહી છે. મંદીની મારને જોતા હિંદુજા સમહૂની કંપની અશોક લીલેન્ડે પણ પોતાના કર્મચારોની સંખ્યામાં ઘટાડો કરવાની ઘોષણા કરી છે. કંપનીએ તેના માટે કાર્યકારી સ્તરના કર્મચારીઓને નોકરી છોડવાની(VRS & ESS)  ઓફર આપી છે. મહત્વપૂર્ણ છે કે કંપનીના કર્મચારી પહેલા જ બોનસ વધારવાની માગણીને લઈને હડતાલ […]

ભારતીય ઓટો સેક્ટરની માઠી દશા, ચાર માસમાં 3.5 લાખની નોકરીઓ ગઈ

કારો અને બાઈકોના વેચાણમાં આવેલી મંદીને કારણે લાખો પરિવારોની આજીવિકા પર સંકટ પેદા થયું છે. રોયટર્સના અહેવાલ પ્રમાણે, એપ્રિલથી અત્યાર સુધી મંદીએ ઓટો સેક્ટરની લગભગ સાડા ત્રણ લાખ લોકોની નોકરીઓ છીનવી લીધી છે. ઘણાં જાણકારો પ્રમાણે આગળ પરિસ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા છે. ભારતીય ઓટોમોબાઈલ સેક્ટર, જેમા વાહન અને તેમના માટે સ્પેરપાર્ટ્સ બનાવનારી કંપનીઓ સામેલ […]

નોકરીઓનું સંકટ બનશે ગંભીર, ચાર વર્ષમાં 37% ઘટશે રોજગાર: રિપોર્ટ

કેન્દ્રની મોદી સરકાર આર્થિક મોરચે ખૂબ ખરાબ રીતે ઘેરાયેલી છે. હવે આવેલા નવા રિપોર્ટ પર નજર કરવાથી લાગે છે કે સરકારની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધવાની શક્યતા છે. આગામી દિવસોમાં દેશમાં નોકરીઓનું સંકટ વધુ ઘેરું થવાનું છે. રિપોર્ટ પ્રમાણે, દેશમાં નવી નોકરીઓ ઓછી પેદા થશે અને તેનું કારણ ઓટોમેશન અથવા તો મશીનીકરણને જણાવવામાં આવે છે. ઈકોનોમિક […]

બેરોજગારીથી વધુ ગંભીર સમસ્યા: બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં 40 ટકા પગારદાર કારીગર, ભારતમાં માત્ર 22 ટકા!

નવી દિલ્હી : ભારતમાં રોજગારની સમસ્યા ચિંતાજનક છે. તેની અસર દેશની અર્થવ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે. આ કારણ છે કે કેન્દ્રની મોદી સરકારે બજેટ-2019માં ઘણી એવી જોગવાઈ કરી છે, જેનાથી દેશમાં મોટી સંખ્યામાં રોજગારનું સર્જન થવાની સંભાવના છે. જો કે એક રિપોર્ટ પ્રમાણે, દેશમાં માત્ર રોજગારની સમસ્યા જ નથી, તેનાથી પણ મોટી સમસ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code