1. Home
  2. revoinews
  3. સિનિયર પત્રકાર ગજાનંદ રાવલના માતાશ્રીનું અવસાન
સિનિયર પત્રકાર ગજાનંદ રાવલના માતાશ્રીનું અવસાન

સિનિયર પત્રકાર ગજાનંદ રાવલના માતાશ્રીનું અવસાન

0
Social Share

ગુજરાતમાં પત્રકારિત્વ ક્ષેત્રે વર્ષો સુધી સેવા આપનારા સિનિયર પત્રકાર ગજાનંદ રાવલના વયોવૃદ્ધ માતા હીરાબેન ભાલચંદ્ર રાવલનું આજે મંગળવારે દુઃખદ અવસાન થયું હતું. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને પગલે ભીડમાં લોકોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને હીરાબેન રાવલનું બેસણું રાખવામાં આવ્યું નથી.. આવા કપરા સમયમાં રીવોઈ પરિવાર હીરાબેન રાવલને શ્રદ્ધાજંલી પાઠવે છે અને ગજાનંદ રાવલ અને તેમના પરિવારને આ દુઃખની ઘડીમાં ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code