hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: પુસ્તકમાં સુબ્રમણ્યમ સ્વામીનો દાવો: ટીમ મોદીમાં અયોગ્યો અને ચમચાઓની ભરમાર, પ્રધાનો તથા સાથી પણ નથી આપતા સાચી સલાહ!
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > પુસ્તકમાં સુબ્રમણ્યમ સ્વામીનો દાવો: ટીમ મોદીમાં અયોગ્યો અને ચમચાઓની ભરમાર, પ્રધાનો તથા સાથી પણ નથી આપતા સાચી સલાહ!
revoinews

પુસ્તકમાં સુબ્રમણ્યમ સ્વામીનો દાવો: ટીમ મોદીમાં અયોગ્યો અને ચમચાઓની ભરમાર, પ્રધાનો તથા સાથી પણ નથી આપતા સાચી સલાહ!

Revoi
Last updated: September 11, 2019 5:17 pm
Revoi
Published: September 11, 2019
Share
SHARE

“રિસેટ- રિગેનિંગ ઈન્ડિયાઝ ઈકોનોમિક લેગેસી”

સુબ્રમણ્યમ સ્વામીના પુસ્તકનું 30 સપ્ટેમ્બરે વિમોચન

ભાજપા રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુબ્રણ્યમ સ્વામીનો દાવો છે કે વડાપ્રધાન મોદીની ટીમમાં અયોગ્ય અને ચમચાઓની ભરમાર છે. સ્વામીનો દાવો છે કે પીએમ મોદીના સહયોગી પ્રધાન અને સલાહકાર પણ તેમને ન તો સાચી સલાહ આપી રહ્યા છે અને ન તો તેમને સચ્ચાઈથી રૂબરૂ કરે છે.

પોતાના નવા પુસ્તક રિસેટ- રિગેનિંગ ઈન્ડિયાઝ ઈકોનોમિક લેગેસી-માં સ્વામીએ લખ્યું છે કે નરેન્દ્ર મોદી તેમના પુરોગામી ડૉ. મનમોહનસિંહથી બિલકુલ વિપરીત છે. માઈક્રો ઈકોનોમિક્સથી તો તેઓ અનૌપચારીકપણે પરિચિત છે. પરંતુ મેક્રો ઈકોનોમિક્સની અંતરક્ષેત્રીય ગતિશીલ જટિલતાઓથી તેઓ વાકેફ નથી. તેમ છતાં તેમણે પોતાના કઠિન પરિશ્રમ અને જનમાનસની વચ્ચે લોકપ્રિય છબીના દમ પર ઘણાં સુધારાત્મક પગલા ઉઠાવ્યા છે. તેઓ નાણાંના મામલામાં ઈમાનદાર છે.

ધ પ્રિન્ટમાં પ્રકાશિત થયેલા સ્વામીની પુસ્તકના અવતરણો પ્રમાણે, શૈક્ષણિકરૂપથી આંશિકપણે પાછળ હોવાના કારણે પીએમ મોદી પતાના મિત્રો અને જડહીન પ્રધાનો પર વધારે નિર્ભર રહે છે. આ લોકો તેમને અર્થવ્યવસ્થાના મામલામાં ન તો સચ્ચાઈ જણાવે છે અને ન તો તેમને મેક્રો ઈકોનોમિક્સની યોગ્ય વ્યાખ્યા કરીને તેમને યોગ્ય સલાહ આપી શકે છે. આની તેમને સૌથી વધારે જરૂરત છે. તેના દમ પર આ આર્થિક સંકટમાંથી પાર જઈ શકાય છે.

ભાજપના સાંસદે લખ્યુ છે કે અયોગ્ય સલાહકારોના કારણે જ તેમણે નોટબંધી અને જીએસટીના કારણે ઘણી મુશ્કેલીઓ જોઈ છે. જો કે બંનેએ અર્થવ્યવસ્થાની ગતિને તેજ કરી દીધી છે. પરંતુ એક વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી એક દબંગ શખ્સિયત છે, જે કોઈપણ રાજકીય પ્રતિસ્પર્ધા વગર જીતતા રહે છે.

સ્વામીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે રાજકીય રીતે મુખર મોદીને અર્થવ્યવસ્થા જેવા જટિલ વિષય પર અનિર્વાચિત રાજકીય સલાહકાર અને સહયોગીઓ પર નિર્ભર રહેવું પડે છે. આના સંદર્ભે તેઓ પણ  ખૂબ ઓછું જાણે છે.

સુબ્રમણ્યમ સ્વામી પ્રમાણે, આમાથી કેટલાકને તો મોટા પગાર અને ભથ્થા પર નિયુક્ત કરવામાં આવ્યા છે. પરંતુ હકીકતમાં તેઓ ડરપોક અર્થશાસ્ત્રી છે, જે વડાપ્રધાનને એ બાબતો જણાવે છે કે જેને તેઓ સાંભળવા ચાહે છે. આ દેશને અંધારામાં રાખનારી ભયાનક સ્થિતિ જેવું છે. રૂપા પબ્લિકેશન દ્વારા પ્રકાશિત સુબ્રમણ્યમ સ્વામીના આ પુસ્તકનું લોકાર્પણ 30 સપ્ટેમ્બરે મુંબઈમાં કરવામાં આવશે.

You Might Also Like

बिहार : मांझी ने गठबंधन में टूट की अटकलों पर लगाया विराम, बोले – एनडीए में रहकर आवाज उठाते रहेंगे
Parliament’s Monsoon Session: No Question Hour, Curtailed Zero Hour
पीएम मोदी ने कर्नाटक में ‘दिल से दिल’ के बंधन के बारे में बात की, पूछा – ‘क्या मैं हिन्दी में बात कर सकता हूं’
वायरल हुई पीएम मोदी की 2018 की भविष्यवाणी, ‘इतनी तैयारी करो कि 2023 में अविश्वास प्रस्ताव ला सको’
બંગાળમાં ચૂંટણી દરમિયાન હિંસા, બાબુલ સુપ્રિયોની ગાડી પર હુમલો, સમર્થકો પર થયો લાઠીચાર્જ
TAGGED:GSTindiapm modisubramanian swami
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयदेश-विदेशमहत्वपूर्ण कहानियांहिन्दी

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

August 10, 2026

NDA MPs Meeting : ‘वंदे मातरम’ के नारों से गूंजा ‘मंगल मिलन’, पीएम मोदी समेत NDA सांसदों ने लहराया तिरंगा

Sawan Somwar 2026: यूपी के शिवालयों में उमड़ा आस्था का सैलाब, हर-हर महादेव से गूंजे मंदिर

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

UP OTS Scheme 2026: यूपी के 762 नगरीय निकायों में संपत्ति कर पर लागू होगी OTS योजना, 15 अगस्त से मिलेगा लाभ

Trump Iran Compensation: ट्रंप ने ईरान से मांगा मुआवजा, कहा- मिडिल ईस्ट में मौत और नुकसान की भरपाई करे तेहरान

अमरनाथ यात्रा अनिश्चितकाल के लिए स्थगित:बालटाल एवं पहलगाम मार्गों पर ट्रैक क्षतिग्रस्त

Stock Market : सेंसेक्स-निफ्टी की सपाट शुरुआत, बाजार में हल्की तेजी; जानें सपोर्ट-रेजिस्टेंस

Parliament Monsoon Session : राम मंदिर चढ़ावे के मुद्दे पर विपक्ष की चर्चा की मांग, राम गोपाल यादव बोले- सरकार बहस से बच रही

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?