1. Home
  2. Revoi

Revoi

ભાઈ-ભતીજાવાદ એક ઉધઈની જેમ : પીએમ મોદી

પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસે લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલા સંબોધનમાં કહ્યુ હતુ કે આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણી તરફ આગળ વધી રહ્યા છીએ. તેમણે કહ્યુ છે કે વ્યવસ્થામાં પરિવર્તન થવું જરૂરી છે અને આ ભ્રષ્ટાચારથી મુક્ત થવી જોઈએ. આપણા આ મિશનમાં જે રુકાવટ બની રહ્યા હતા, અમે તેમની છૂટ્ટી કરી દીધી અને કહ્યુ કે તમારો […]

પરિવાર નાનો રાખવો દેશભક્તિ: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 73મા સ્વતંત્રતા દિવસ પર લાલકિલ્લાની પ્રાચીર પરથી પોતાના સંબોધનમાં ઘણાં મહત્વના વિષયો પર ચર્ચા કરી છે. તેમા સતત વધી રહેલી વસ્તીના મુદ્દા પર ચોટદાર વાત કરી છે. દિલ્હીના લાલકિલ્લા પરથી દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ વસ્તી વિસ્ફોટની સમસ્યા પર પ્રહાર કરતા કહ્યુ છે કે ઝડપથી વધતી વસ્તી પર આપણે આગામી પેઢી માટે […]

72 હજાર આપવાનો દાવો કરનારા 72 સીટ પણ ન જીતી શક્યાઃ PM મોદી

આઈએએનએસ સાથેની ખાસ વાતચીતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રકૃતિ પ્રત્યે તેમનો પ્રેમ, ખખડી ગયેલી કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાનના પૂર્વ શુભેચ્છકો અને આર્થિક સહાયકો પર પ્રતિબંધ મુકવાની વ્યૂહરચના વિશે વાત કરી હતી,તેમણે કહ્આયું કે “એક એવી વસ્તુ છે, જેના  માટે વડાપ્રધાનને શ્રેય નથી મળતો, જ્યારે આ કદાચ વિદેશ નીતિની એકમાત્ર સિદ્ધિ છે. આ સમયગાળા દરમિયાન, વડા […]

રાહુલ ગાંધીનો RBI ને પત્રઃકેરળના ખેડૂતો માટે રાહત માંગી

પૂર પિડીત કેરળના ખેડૂતો માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રિઝર્વ બેંકના ગવર્નર શકિતકાંતા દાસને એક પત્ર લખ્યો છે,રાહુલ ગાંધીએ કહ્યું કે “કેરળમાં કેટલા વર્ષો પછી   ભયાનક પૂર આવ્યું છે,હું રિઝર્વ બેંકને વિનંતી કરુ છુ કે ડીસેમ્બર 2019 સુધી લોનની ચુકવણીની અવધિમાં વધારો કરવામાં આવે” રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, “કેરળમાં પૂરને કારણે […]

પૂર્વ IAS અધિકારી શાહ ફેઝલની દિલ્હી એરપોર્ટ પર અટકાયત

પૂર્વ આઈએએસ અધિકારી અને જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટના અધ્યક્ષ શાહ ફેઝલને બુધવારના રોજ પોલીસે દિલ્હી એરપોર્ટ પરથી ઘરપકડ કરી હતી ,શાહ ફેઝલ વિદેશ જઈ રહ્યો હતો તે સમયે તેની અટકાયત કરવામાં આવી હતી અને ફરી તેને કાશ્મીર મોકલવામાં આવ્યો છે, સાથે સાથે તેને તેના ધરમાં પોલીસની નજર હેઠળ રાખવામાં આવશે. શાહ ફેઝલની ઘરપકડ પબ્લિક સેફ્ટી એક્ટના […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 7 : 1947નું વિભાજન ભારતની અખંડતાની હત્યાની રક્તરંજિત વિભીષિકા

આનંદ શુક્લ લોહીથી ગભરાઈને સનાતનકાળથી અખંડ ભારતના ભાગલા સ્વીકારનારાઓ પણ પરલોકમાં આજે પસ્તાવો કરતા હશે. કટ્ટર અહિંસાવાદી બનીને આઝાદીના માર્ગે ચાલનારાઓ પણ વિભાજનની વિભીષિકા અને કરુણાંતિકાઓ જોઈને સ્વર્ગમાં ડૂસકા ભરતા હશે…. નિરાશ્રિતોના નિસાસા વચ્ચે અલગ હોમલેન્ડની માગણી કરનારાઓને પસ્તાવો થતો હશે કે કેમ.. કોણ જાણે.. પણ 14 ઓગસ્ટ..1947ના દિવસે થયેલા વિભાજનથી ભારત અને પાકિસ્તાન નામના […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 6 : ઝીણાના કોમવાદ સામે કોંગ્રેસે અખંડ ભારતના ભાગલા સ્વીકાર્યા, અહિંસા હારી પાકિસ્તાન બન્યું

આનંદ શુક્લ અલગતાવાદી મુસ્લિમ લીગના અધ્યક્ષ ઝીણાની કોમવાદી મહત્વકાંક્ષાની પરાકાષ્ઠાનું પરિણામ પાકિસ્તાન છે. કહેવામાં આવે છે કે ઝીણાએ એક મદદનીશ અને ટાઈપરાઈટરની મદદથી દબાણની રાજનીતિ કરીને અંગ્રેજોથી આઝાદી મેળવવા ઈચ્છતા પણ લડતા લડતા થાકી ચુકેલા કોંગ્રેસી નેતાઓ પાસેથી પાકિસ્તાન મેળવી લીધું હતું. કોંગ્રેસના તત્કાલિન નેતાઓની રાજકીય મજબૂરી આજે પણ પાકિસ્તાનના સ્વરૂપે ભારતને રક્તરંજિત કરીને પીડી […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 5 : નેતાજીએ બનાવી આઝાદ હિંદ ફોજ, મહાત્મા ગાંધીની અહિંસા સામે મોહમ્મદ અલી ઝીણાની કોમવાદી હિંસાનું નગ્નનાચ

આનંદ શુક્લ 1940થી આઝાદીના આકાંક્ષા સાથે સુભાષચંદ્ર બોઝે લોકોને– તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા—ની હાકલ કરી હતી. તો મુસ્લિમ લીગના અધ્યક્ષ મોહમ્મદ અલી ઝીણાએ મુસ્લિમો માટે અલગ હોમલેન્ડ પાકિસ્તાન માટે સીધી કાર્યવાહીની જાહેરાત કરીને દેશમાં કોમી હિંસા કરાવી હતી. તેની સામે અહિંસાવાદી મહાત્મા ગાંધીના માર્ગદર્શનમાં ચાલતી કોંગ્રેસના નહેરુ અને સરદાર પટેલ સહીતના […]

દેશમાં હજુ જીવિત છે ગોડસેની ઓલાદ,મને મારી શકે છે ગોળીઃ અસદુદ્દીન ઓવૈસી

જમ્મુ-કાશમીરના મામલે વિપક્ષના નેતા મોદી સરકાર પર શાબ્દીક વાર કરી રહ્યા છે, AIMIMના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બુધવારના રોજ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરીને જમ્મુ-કાશ્મીરમાં કરફ્યૂ લગાવવાના આરોપ લગાવ્યો છે, તેમણ કહ્યુ કે  “મને પણ કોઈ ગોડસેની ઓલાદ ગોળી મારી શકે છે, જે ગોડસેની એલાદ હશે તે આવું કરી શકે છે” અસદુદ્દીન ઓવૈસી […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 4: ઝીણાની પાકિસ્તાનની માગણી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીથી વાયા ખિલાફત આંદોલન

આનંદ શુક્લ 1857 બાદ હિંદુ અને મુસ્લિમના સામાજિક તાણાવાણાના ગુંચવાડાનો અંગ્રેજોએ ખૂબ ફાયદો ઉઠાવ્યો હતો. દેશમાં મુસ્લિમ અલગતાવાદ ચરમસીમાએ પહોંચી રહ્યો હતો, તો તેની સામે 1915થી ભારતીય રાજકારણમાં સક્રિય થનારા મહાત્મા ગાંધી દ્વારા બંને સમુદાયો વચ્ચે એકતાના તુષ્ટિકરણની નીતિ હેઠળના પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા હતા. 1920માં મહાત્મા ગાંધી દ્વારા ખિલાફત આંદોલનમાં સાથ આપવાના કારણે કોંગ્રેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code