ભાઈ-ભતીજાવાદ એક ઉધઈની જેમ : પીએમ મોદી
પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસે લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલા સંબોધનમાં કહ્યુ હતુ કે આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણી તરફ આગળ વધી રહ્યા છીએ. તેમણે કહ્યુ છે કે વ્યવસ્થામાં પરિવર્તન થવું જરૂરી છે અને આ ભ્રષ્ટાચારથી મુક્ત થવી જોઈએ. આપણા આ મિશનમાં જે રુકાવટ બની રહ્યા હતા, અમે તેમની છૂટ્ટી કરી દીધી અને કહ્યુ કે તમારો […]
