1. Home
  2. Revoi

Revoi

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 3 : 1857નો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ, અંગ્રેજોની હિંદુ-મુસ્લિમો વચ્ચે વૈમનસ્યની રાજનીતિનો પ્રારંભ

આનંદ શુક્લ 1857માં અંગ્રેજોથી સ્વતંત્ર થવા માટે શરૂ કરાયેલા રાષ્ટ્રયજ્ઞમાં બલિદાનોની હારમાળા સર્જાઈ હતી. સ્વતંત્રતાવીરોએ પોતાની પ્રબળ રક્તધારાઓથી કરેલી ક્રાંતિમાં કંપની રાજને વહાવી દેવાની કોશિશ કરી હતી. પરંતુ તેમાં તાત્કાલિક સફળતા મળી નહીં. આ બલિદાનોનું વર્ષો સુધી બળવો કહીને અપમાન થતું રહ્યું, પણ સ્વતંત્રતાવીર વિનાયક દામોદર સાવરકરે તેને સૌ પ્રથમવાર ભારતની આઝાદીની લડાઈ ગણાવી હતી. […]

વકીલ વૈધનાથની દલીલઃવિલિયમ ફિંચ અને વિલિયમ હોકિન્સના પુસ્તકમાં રામજન્મભૂમિનો ઉલ્લેખ

ભગવાન રામની જન્મભૂમિ અને બાબરી મસ્જિદનો વિવાદ હજુ યથાવત છે જ્યા સુધી તેનો ઉકેલ ન આવે ત્યા સુધી સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી શરુ જ રહેશે. ત્યારે 5 ઓગસ્ટના રોજ શરુ કરવામાં આવેલી સુનાવણીના 5 દિવસ પુરા થી ચુક્યા છે જ્યારે જે તેનો છઠ્ઠો દિવસ છે, ત્યારે હિન્દુ પક્ષના વકીલ વૈદ્યનાથે દલીલ કરી છે કે  મુગલ સાશનના અકબર […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 2 : ભારત બ્રિટિશ રાજની ઝંઝીરોમાં ઝકડાયું, અંગ્રેજો સામે અસંતોષ પણ ધધકવા લાગ્યો

આનંદ શુક્લ ભારતનો આધુનિક ઈતિહાસ આશ્ચર્યકારક અને આઘાતજનક ઘટનાઓની ભરમારથી ભરપૂર છે. સૌથી મોટું આશ્ચર્ય એ છે કે વેપાર માટે બ્રિટિનથી ભારત આવેલી ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ તત્કાલિન સામાજિક અને રાજકીય પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને રાજસત્તા કબજે કરવામાં સફળતા મેળવી હતી. જેના કારણે મોગલ સલ્તનતના પતન બાદ સ્વરાજની આકાંક્ષા સાથેના સદીઓ જૂના રાજપૂત, શીખ, જાટ અને મરાઠાઓના […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 1 : 712માં સિંધની ગુલામીથી દિલ્હી પર મુસ્લિમ-મુઘલ શાસન અને મરાઠા પ્રભાવ સુધી

આનંદ શુક્લ સનાતન ભારતનો ઈતિહાસ વેદકાળથી રામાયણ-મહાભારતના યુગપરિવર્તનના રસ્તે વિશ્વવિજેતા એલેક્ઝાન્ડર ઉર્ફે સિકંદરનો સામનો કરતા ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યનો સાક્ષી છે. સનાતન કાળથી રાષ્ટ્ર રહેલા ભારત વર્ષને ચાણક્ય દ્વારા કરાયેલા પુન: અખંડતા પ્રાપ્તિના બીજારોપણને ચંદ્રગુપ્ત મૌર્યએ સાકાર કર્યું. તેના લગભગ એક હજાર વર્ષ સુધી ભારતની સામે શક, હૂણ, કુષાણ જેવા આક્રમણખોરો સફળ થયા નહીં અને […]

બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરનારા 5 જાંબાઝ પાયલટોને વાયુસેના મેડલથી સમ્માનિત કરાશે

પાકિસ્તાનમાં ધુસીને આતંકીઓના કેંપને નષ્ટ કરનારા વાયુસેનાના પાયલટોને સમ્માનીત કરવામાં આવશે,સ્વતંત્રતા દિવસના અવસર પર વિંગ કમાન્ડર અમિત રંજન,સ્ક્વાડ્રન સીડર રાહુલ બસોયા,પંકજ ભૂજડે,બીકેએન રેડ્ડી,શશાંક સિંહને વાયુસેના પદકથી નવાઝવામાં આવશે. આ તમામા અધિકારીઓ 2000 લડાકૂ વિમાનના પાયલટ છે જેઓ પાકિસ્તાનના બાલાકોટ શહેરમાં જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી શિબિર પર હુમલો કર્યો હતો. જમ્મુ-કાશમીરના પુલવામાં સીઆરપીએફના ટોળા પર થયેલા આતંકી હુમલા […]

આ તે સમસ્યાનો કેવો ઉકેલ? -પાણીની અછતના લીધે 150 વિદ્યાર્થીનીઓના વાળ કાપી નાખ્યા!

દરેક સમસ્યાઓનો કોઈ ને કોઈ તો ઉપાય જરુર હોય જ છે, પરંતુ અહિ એક સમસ્યાનો જે નિકાલ લાવવામાં આવ્યો છે તે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે જ,તેલંગણાના મેઢક ગામમાં એક આશ્ચર્ય જનક ઘટના બનાવા પામી છે, આ ઘટના છે તેલંગણાના મેઠક ગામની એક સ્કૂલની,જેમાં આ શાળાઓની  150 જેટલી વિદ્યાર્થીનીઓને વાળ કાપી નાખવા માટે મજબુર કરવામાં […]

પાકિસ્તાનમાં પરફૉર્મ કરવા બદલ મીકા સિંહ પર AICWAએ બેન લાગાવ્યો

બોલિવૂડ સિંગર મીકા સિંહ હમેશા  તેના કોઈને કોઈ કારનામાને લઈને અખબારોમાં અને મિડિયામાં છવાયેલો રહે છે ત્યારે ફરી એક વાર મીકાપર લોકો કટાક્ષ કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે,મીકા સિંહ પોતાના એક પર્ફોમન્સના કારણે મુશ્કેલીમાં આવ્યા છે,જેનું કારણ ખૂદ મીકા સિંહ છે, વાત જાણે એમ છે કે હાલ  ભારત અને પાકિસ્તાનમાં કલમ 370 હટાવવાના મામલે […]

ભાજપ અમિત શાહના નેતૃત્વમાં ઝારખંડ, મહારાષ્ટ્ર, હરિયાણાની ચૂંટણી લડશે

આગામી ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ભાજપ અમિત શાહના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ હેઠળ જ લડશે. આ વર્ષના આખરમાં ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપ સત્તામાં છે. તેના કારણે આ ત્રણેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ ઘણી મહત્વપૂર્ણ છે. ભાજપને પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીઓ બાદ મળવાના છે. […]

સ્વતંત્રતા દિવસે વિંગ કમાન્ડર અભિનંદનને વીર ચક્રથી સમ્માનિત કરાશે

ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને સ્વતંત્રતાના દિવસે વીર ચક્રથી સમ્માનિત કરવામાં આવનાર છે, આ સાથે જ સ્ક્વાઈડ્રન લીડર મિન્ટી અગ્રવાલને પણ યુદ્ર સેવા પદકથી સમ્માનિત કરાશે. વાયુ સેનાના કમાન્ડર અભિનંદને 27 ફેબ્રૂઆરીના રોજ મિગ-21 બાઈસનથી પાકિસ્તાનના એફ-16 વિમાનોનો પીછો કર્યા પછી એક વિમાનને નષ્ટ કર્યુ હતું, આ ઘટના બાદ તેમનું વિમાન એક મિસાઈલનું […]

કાશ્મીર પર પાકિસ્તાની રાષ્ટ્રપ્રમુખની યુદ્ધ થયું તો જેહાદથી જવાબ આપવાની લુખ્ખી ધમકી

ઈસ્લામાબાદ : જમ્મુ-કાશ્મીર પર ભારતના નિર્ણયથી ખળભળી ઉઠેલા પાકિસ્તાનની લુખ્ખી ધમકીઓ અવિરતપણે ચાલુ છે. પાકિસ્તાન તરફથી સતત ભારતની ઉશ્કેરણી કરનારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. પાકિસ્તાને પોતાના સ્વતંત્રતા દિવસ પર ભારત પર નિશાન સાધ્યું છે. પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ આરિફ અલ્વીએ હવે જેહાદની ધમકી આપી છે. આરિફ અલ્વીએ કહ્યુ છે કે અમે જંગ ઈચ્છતા નથી. પરંતુ જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code