1. Home
  2. Revoi

Revoi

370ના મામલે સરકારના નિર્ણયનું સમર્થન નહીં કરવા બદલ AIATFના ચેરમેન મનિંદરજીત બિટ્ટાએ TOIના પત્રકારની કાઢી ઝાટકણી

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદડ-370ને અસરહીન કરવાના નિર્ણયને મોટાભાગના કોંગ્રેસી નેતાઓએ ખોટું ગણાવતા તેના પર પોતાની અસંમતિ વ્યક્ત કરી છે. ત્યારે અખિલ ભારતીય આતંકવાદ વિરોધી મોરચા- એઆઈએટીએફના અધ્યક્ષ અને ભારતીય યૂથ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ મનિંદરજીતસિંહ બિટ્ટાએ પોતાના ફેસબુક હોમપેજ પર એક વીડિયો શેયર કરતા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પત્રકારને ઠપકો આપ્યો છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને અસરહીન […]

પીએમ નરેન્દ્ર મોદીને લઈને આમિર ખાનનું ટ્વિટ, મોદીના સમર્થનમાં મિ,પરફેક્ટનીસ્ટ

બૉલિવૂડ અભિનેતા આમિર ખાન સામાજીક વાતો પર ખુબજ સરળ અને સહજ રીતે પોતાના મંતવ્યો રજુ કરે છે,આમિર ખાન આ સમયે પોતાની અપકમિંગ ફિલ્મ ‘ લાલ સિંહ ચડ્ડા’ ના શૂટિંગમાં વ્યસ્ત છે,સાથે હાલમાં જ તેમણે તેમના દીકરા આઝાદ સાથે દહી હાંડીના સેલિબ્રેશનનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. પરંતુ આમિર ખાને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને […]

બળાત્કારના આરોપી બિશપની સામે અવાજ ઉઠાવનારી ખ્રિસ્તી નને પોતાની હત્યા થઈ જવાની આશંકા

બળાત્કારના આરોપી બિશપ ફ્રેંકો મુલક્કલની વિરુદ્ધ જાહેરમાં વિરોધ પ્રદર્શન કરનારી સિસ્ટર લુસી કલ્લપુરાએ કહ્યું છે કે તેમને આશંકા છે કે તેમની મંડળી દ્વારા તેમને પણ મારવામાં આવે તેવી શક્યતા છે, કારણ કે તેઓ તેમને હટાવવાના તેમના આદેશોની અવગણના કરતા રહે છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, નન અને ફ્રાંસિસ્કન પાદરી ધર્મસભા એટલે કે એફસીસીની વચ્ચે થયેલી […]

પહેલા દીપ પ્રજ્વલનનો ઈન્કાર અને હવે ટિકિટ વિવાદ, આંધ્રના ‘ખ્રિસ્તી’ CM જગનમોહન રેડ્ડીનો હિંદુ વિરોધ!

2019માં એપ્રિલમાં રેકોર્ડતોડ બહુમતી સાથે સત્તામાં આવેલા આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને વાઈએસઆર કોંગ્રેસના નેતા જગનમોહન રેડ્ડી સતત વિવાદોમાં ઘેરાતા રહે છે. તાજેતરમાં કેટલાક અહેવાલો આવી રહ્યા છે કે જેનાથી ભાજપ સહીતના અન્ય લોકો પણ જગનમોહન રેડ્ડી પર હિંદુ વિરોધી હોવાનો આરોપ લગાવતા રહે છે. આ મહીનાની 21 તારીખે જ્યાં અમેરિકાની મુલાકાતે ગયેલા જગનમોહન રેડ્ડીએ એક કાર્યક્રમમાં […]

6 ઈસ્લામિક દેશોએ પીએમ મોદીને આપ્યું સર્વોચ્ચ સમ્માન, મુસ્લિમ દેશોએ પણ પાકિસ્તાનને નકાર્યું

પીએમ મોદી તાજેતરમા ગલ્ફ દેશોની મુલાકાતે હતા. અહીં તેમને યુએઈ અને બહરીન જેવા ઈસ્લામિક દેશો સાથે ભારતના કૂટનીતિક સંબંધોને આગળ વધાર્યા છે. આ દેશોની સાથે ભારતના સંબંધોને મજબૂત કરવાના મામલાને તમે એવી રીતે સમજી શકો છો કે બંને દેશો દ્વારા ભારતના પીએમને તેમના દેશોના સર્વોચ્ચ સમ્માનથી નવાજવામાં આવ્યા છે. એક તરફ જ્યાં વડાપ્રદાન મોદીને શનિવારે […]

પાકિસ્તાનના ભાડાંના ટટ્ટુઓના પ્રોપગેંડાની પોલ તેજિન્દર બગ્ગાના એક ફોલ કૉલમાં જ ખુલી ગઈ

પીએમ મોદી હાલ ફ્રાંસની મુલાકાતે છે, જ્યાં તેઓ જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પેરિસ તરફથી વિશેષપણે આમંત્રિત કરવામાં આવ્યા છે. સમિટમાં ભાગ લેવા માટે જ્યારે પીએમ મોદી આ દેશોમાં પહોંચ્યા, તો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આના પહેલા જ્યારે પીએમ મોદી બહરીન અને યુએઈની મુલાકાતે હતા, ત્યાં તો તેમને તેમના દેશોના સર્વોચ્ચ સમ્માનથી પણ […]

ઈઝરાયલના ટેકામાં અમેરિકાએ દેશોની યાદીમાંથી પેલેસ્ટાઈનને હટાવ્યું, ઈસ્લામિક વર્લ્ડમાં ખળભળાટ

નવી દિલ્હી : પેલેસ્ટાઈનને દેશો અને પ્રાંતોની પોતાની યાદીમાંથી હટાવવા પર પેલેસ્ટાઈનના અધિકારીઓએ અમેરિકાની નિંદા કરી છે. ન્યૂઝ એજન્સી સિન્હુઆ પ્રમાણે, પેલેસ્ટાઈનના સરકારી પ્રવક્તા નબિલ અબુ રુદૈનેહે રવિવારે એક સત્તાવાર પત્રકાર સંમેલનમાં કહ્યુ કે આ નિર્ણયમાં અમેરિકાની વિદેશ નીતિમાં અભૂતપૂર્વ રકાસ જોવા મળ્યો છે. રુદૈનેહે કહ્યુ છે કે આ નિર્ણય ફરી એકવાર દર્શાવે છે કે […]

એમેઝોનના જંગલોની આગથી દક્ષિણ અમેરીકાના 9 દેશો ઝેરી ધુમાડાની ઝપેટમાં

એમેઝોનના જંગલોમાં આગ ક્ષમવાનું નામ નથી લઈ રહી,  ગની ઘટનાથી બ્રાઝીલના રોરાઈમામાં 141 ટકા, એક્રેમાં 138 ટકા, રોડોનિયામાં 115 ટકા, એમેઝોનાસમાં 81 ટકાનો વધોરો થયો છે,જ્યારે દક્ષિણના મોટો ગ્રોસો ડો સૂલમાં 114 ટકાનો વધારો થયો છે,ત્યારે આ આગને લઈને ઝેરી ધુમાડો અમેરીકાના 9 દેશોમાં ફેલી રહ્યો છે જે ક ચિંતાનો વિષય છે. છેલ્લા એક દાયકામાં પહેલી […]

પાકિસ્તાની મીડિયાના “પોસ્ટર બૉય” બન્યા રાહુલ ગાંધી, કાશ્મીર પરના નિવેદનોની બનાવે છે હેડલાઈન

નવી દિલ્હી : કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગત શનિવારે એટલે કે 24 ઓગસ્ટે કાશ્મીરની મુલાકાતે ગયા હતા. તે વખતે રાહુલ ગાંધી સહીત વિપક્ષના અન્ય 11 નેતાઓને શ્રીનગર એરપોર્ટ પરથી પાછા મોકલી દેવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ રવિવારે એક ટ્વિટ કર્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લક્યું હતું કે જમ્મુ-કાશ્મીરના લોકોની સ્વતંત્રતા અને નાગરીક વસ્તી પર […]

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાંથી AIIMS MBBS પરીક્ષા પાસ કરનારી પ્રથમ યૂવતીઃ- ઈરમીમ શમીમ

વાત કરીયે એક એવી મહિલાની ,જેણે કેટલીક મુશ્કેલીનો સામનો કરી ને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનની એમબીબીએસની પ્રવેશ પરિક્ષા પાસ કરી છે,જેનું નામ છે, ઈરમીમ સમીમ.જે એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેમની આર્થિક પરિસ્થિતી ખુબજ ખરાબ હતી, છતા પણ 10 કિલો મીટર સુધી ચાલીને સ્કુલ જતી હતી કારણ કે તેને ભણવાની અને કઈક કરી બતાવવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code