1. Home
  2. Revoi

Revoi

ભારતને પરમાણુ હુમલાની ધમકી વચ્ચે ઈમરાનના “ઘર”માં લાગી છે આગ, બલૂચિસ્તાન-સિંધ માંગે છે આઝાદી

નવી દિલ્હી :  જી-7 સમિટ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત થઈ હતી. વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને કહ્યુ કે કાશ્મીર દ્વિપક્ષીય મુદ્દો છે. ભારતઅ ને પાકિસ્તાન સાથે મળીને તેને ઉકેલશે. કોઈપણ દેશને આમા કષ્ટ આપવાની જરૂર નથી. આ નિવેદન બાદ ખિજાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. કાશ્મીર […]

370 હટાવ્યા બાદની પ્રથમ ઘટનાઃઆંતકીઓએ અપહરણ કરેલા બે વ્યક્તિઓમાંથી એક વ્યક્તિની હત્યા કરી

જમ્મુ-કાશ્મીરના પુલવામા સોમવારના રોજ આંતકીયોએ જંગલમાં ધૂમતુ ગુજ્જર સમુદાયના બે લોકોનું પહરણ કર્યુ હતુ,ત્યાર બાદ આંતકીઓ એ આ બે વ્યક્તિમાંથી એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી હતી, જો કે બીજા વ્યક્તિની શોધખોળ શરુ છે. જમ્મુ-કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ પ્રથમ ઘટના સામે આવી છે,જેમાં આંતકીઓ એ 370 નાબુદ થયા બાદ પ્રથમ ઘટનાને અંજામ આપ્યો છે. જેમાં […]

પ્રધાન મંત્રી મોદી ભારત આવ્યા બાદ પહોંચ્યા મિત્ર અરુણ જેટલીના ઘરેઃપરિવારને મળીને મોદી ભાવુક બન્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોની મુલાકાત બાદ સોમવારે મોડી રાત્રે ભારત પરત ફર્યા છે. સ્વદેશ આવ્યા પછી પીએમ મોદી પૂર્વ નાણાં મંત્રી અરુણ જેટલીના ઘરે મુલાકાત કરવા આવી પહોચ્યા છે. વડા પ્રધાન અરુણ જેટલીના ઘરે આવી પહોટ્યા છે. ત્યારે હવે પ્રધાન મંત્રી પોતાના મિત્ર અરુણ જેટલીને અહીં શ્રદ્ધાંજલિ આપશે. પ્રધામ મંત્રી મોદીએ કાર્યાલય દ્વારા ટ્વીટ […]

કલમ-370ને હટાવવી ગણાવી પીએમ મોદીની ભૂલ, ઈમરાને ભારતને આપી પરમાણુ હુમલાની ધમકી

નવી દિલ્હી: પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કાશ્મીર મામલા પર સોમવારે પોતાના રાષ્ટ્રને સંબોધિત કર્યું છે. ઈમરાન ખાને કહ્યુ છે કે અનુચ્છેદ-370ને હટાવીને મોદીએ મોટી ભૂલ કરી દીધી છે. તેનાથી કાશ્મીરના લોકોને આઝાદ થવાનો વધુ મોકો મળી ગયો છે. આ મામલાને અમે દુનિયાની સામે ઉઠાવી દીધો છે. આ મામલો હવે દુનિયાની સામે આવી ગયો છે. જે […]

બિહાર : ગયામાં જમાત-ઉલ-મુજાહિદ્દીનનો આતંકી એરેસ્ટ, ઘણાં દસ્તાવેજ કરાયા જપ્ત

બિહારના ગયાથી કોલકત્તા એટીએસે બાંગ્લાદેશના આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીનના એક સદસ્યની ધરપકડ કરી છે. તે નામ બદલીને તેની પત્ની અને બાળકો સાથે ગયામાં રહેતો હતો. 2007થી તે જમાત-ઉલ-મુજાહિદ્દીન માટે કામ કરી રહ્યો હતો. તેની પાસેથી ઘણાં દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા વ્યક્તિનું નામ એઝાઝ અહમદ છે. જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશના અલગ-અલગ ઘણાં મામલામાં પોલીસ […]

‘ઈમરાન ખાન સાહબ જ્યાદા ટાંગ મત અડાઓ! યે બડે સાંડો કા ખેલ હૈ’: કુમાર વિશ્વાસ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફ્રાંસના શહેર બિઆરિત્ઝ ખાતે મુલાકાત કરી છે. વાતચીતનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું. ટ્રમ્પની હાજરીમાં પીએમ મોદીએ કાશ્મીર મામલે ખુલીને પોતાની વાત રજૂ કરી. તેમણે કહ્યુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તમામ મુદ્દા દ્વિપક્ષીય છે, કોઈ ત્રીજા દેશને કષ્ટ આપવા ઈચ્છતા નથી. અમે દ્વિપક્ષીય […]

INX Media case: PC to remain in CBI custody until August 30

New Delhi: Former Union Finance Minister P Chidambaram, accused in the INX Media case, will remain in CBI custody until August 30, a special court said here on Monday. Special CBI Judge Ajay Kumar Kuhar remanded the senior Congress leader—dubbed by the Delhi High Court as the “kingpin”—for four more days to the CBI’s custody […]

તેલંગાણા: મહાત્મા ગાંધીની પ્રતિમાનું કરાયું અપમાન, પાકિસ્તાન સમર્થિત સૂત્રોની માળા પહેરાવાઈ!

તેલંગાણાના નિજામાબાદ જિલ્લામાં રવિવારે 25 ઓગસ્ટ-2019ના રોજ કેટલાક અજ્ઞાત લોકોએ મહાત્મા ગાંધીની પ્રતિમા પર કાળાશ લગાવી દીધી હતી. તેની સાથે પાકિસ્તાન સમર્થિત સૂત્રો લગાવતા ગાંધી પ્રતિમાને પાકિસ્તાનના જયકારાવાળા સૂત્રો લખેલા પેપરની માળા પહેરાવી દીધી હતી. ધ હિંદુના અહેવાલ પ્રમાણે, ઘટના નિજામાબાદ જિલ્લાના ગુંડારામ ગામની છે. આ ઘટના બાદથી વિસ્તારમાં સનસનાટી ફેલાયેલી છે. જાણકારી પ્રમાણે, પોલીસને […]

મજબૂત વિદેશી સંકેત અને ઘરેલુ વાયદામાં તેજીથી 40 હજારને પાર થયું સોનું

મજબૂત વિદેશી સંકેતો અને ઘરેલુ વાયદામાં આવેલી તેજીને કારણે સોમવારે દેશના સર્રાફા બજારમાં સોનું રેકોર્ડ ઊંચાઈને સ્પર્શતા 40 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાવા લાગ્યું અને ચાંદીનો ભાવ 46 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાલ્યો ગયો. દેશની આર્થિક રાજધાની મુંબઈ, ગુલાબી શહેર જયપુર અને સોનાના સૌથી મોટા બજાર અમદાવાદમાં 24 કેરેટના સોનાનો ભાવ 40 […]

પાકિસ્તાનની ખાલિસ્તાન ગેમ, હવે શીખોને ભડકાવવાનો કારસો

ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370ને હટાવાયા બાદથી જ પાકિસ્તાન નવી-નવી તરકીબો વિચારીને ભારતનો વિરોધ કરવામાં લાગેલું છે. આ વાત અલગ છે કે તેના તમામ પ્રયાસો અસફળ સાબિત થઈ રહ્યા છે. હવે તેની વધુ એક નાપાક હરકત સામે આવી છે કે જેમાં તે ભારતની વિરુદ્ધ શીખ સમુદાયને ભડકાવવાનો કારસો રચી રહ્યુ છે. પાકિસ્તાનના કટ્ટરવાદી નેતા હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code