1. Home
  2. Revoi

Revoi

NDTVના પત્રકારનું છીછરાપણું: ચંદ્રયાન-2નો ઈસરો સાથે સંપર્ક તૂટયા બાદ વૈજ્ઞાનિકો પર કરી બૂમાબૂમ

NDTVનો પત્રકાર શું દેશના વૈજ્ઞાનિકોની મહેનતથી ઉપર છે? પત્રકારને વૈજ્ઞાનિકો પર ખોટી બૂમાબૂમ કરવાનો હક કેવી રીતે મળે છે? વૈજ્ઞાનિકો પર બૂમાબૂમ કરનાર પત્રકારને ઈસરોની ગરિમાનો ખ્યાલ ન હતો? વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત આખો દેશ જ્યાં મૂન મિશન ચંદ્રયાન-2 માટે ઈસરો અને ભારતીય વૈજ્ઞાનિકો પર ગર્વ કરી રહ્યો છે,  ત્યારે એનડીટીવીના એક પત્રકારે પોતાની છીછરી […]

પીએમ મોદી તરફથી મુંબઈ નગરીને મેટ્રોની ભેંટઃઉદ્ધાટન પહેલા કરી ગણેશ પૂજા

મહારાષ્ટ્ર ચૂંટણીના પડઘમ પહેલા પીએમ મુંબઈની મુલાકાતે પીએમ મોદીએ મેટ્રોનું ઉદ્ધઘાટન કર્યું ત્રણ નવી મેટ્રો લાઈનમુંબઈમાં શરુ થશે વિલે પાર્લેમાં તિલક મંદીરમાં ગણેશજીની પૂજા કરી ત્રણ મેટ્રો લાઇનોનું કામ 2026 સુધીમાં પૂર્ણ થશે દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ મુંબઈની કેટલીક મેટ્રો યોજનાનું ઇદ્ધાટન અને શિલાન્યાસ કર્યું હતું,આ શૂભ કાર્ય કરતા પહેલા પીએમ મોદીએ […]

Chandrayaan2: શું ક્રેશ થઈ ગયું વિક્રમ લેન્ડર? વાંચો ઈસરોનો જવાબ

ઈસરો કરી રહ્યું છે, ડેટાનું વિશ્લેષણ ચંદ્રયાન-2ની તમામ આશાઓ હજી સમાપ્ત થઈ નથી વિક્રમનો ચંદ્રથી 2.1 કિ.મી.ના અંતરે ઈસરો સાથેનો સંપર્ક તૂટયો ભારતના ચંદ્રયાન-2 મિશનને શનિવારે સવારે એક આંચકો લાગ્યો હતો. ચંદ્ર પર લેન્ડિંગના 2.1 કિલોમીટર પહેલા વિક્રમ લેન્ડરનો સંપર્ક ઈસરો સાથે તૂટી ગયો હતો. આ ઘટના બાદ ઈસરોએ કહ્યુ હતુ કે તે ડેટાનું વિશ્લેષણ […]

ચંદ્રયાન મિશન પર બૉલિવૂડને ગર્વ છેઃઈસરોના કાર્યને બિરદાવ્યું અને કહ્યું ‘હમ હોંગે કામિયાબ’

ભારતના ચંદ્રયાન-2 મિશનને સફળતા પૂર્વક જોવાની દરેક દેશવાસીઓની આશા હતી પરંતુ કેટલાક કારણોસર તે આશા ફળી નહી પરંતૂ હજુ સંપૂર્ણ રીતે આ મિશન નિષ્ફળ પણ નથી ગયુ. હજુ આ મિશન પર અનેક આશાઓ સેવાઈ રહી છે,ત્યારે  ચંદ્રયાનનો ચંદ્રની સપાટીની માત્ર 1.2 કિમીની દૂરી પર આવીને સંપર્ક તૂટી જતા ઈસરોના વૈજ્ઞાનિકોમાં પણ નિરાશા જોવા મળી હતી. આ […]

અગર ખો ગયા એક નશેમન તો ક્યા ગમ, સિતારો કે આગે જહાં ઔર ભી હૈ

નવી દિલ્હી: ચંદ્રયાન-2ના લેન્ડિંગને લઈને હજી સુધી કંઈ સ્પષ્ટ નથી. ચંદ્રની બેહદ નજીક આવીને વિક્રમ લેન્ડરનો પૃથ્વી સાથેનો સંપર્ક તૂટી ગયો છે. સંપર્ક તૂટતાની સાથે જ ઈસરોમાં બેચેની છવાઈ ગઈ છે. જો કે હજી આશા ખતમ થઈ નથી અને બની શકે કે બાદમાં લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત થઈ જાય. મહત્વપૂર્ણ છે કે ભારત કામિયાબ થાય […]

ચંદ્રયાન-2 મિશન પર મોદીએ કહ્યુઃ-‘વિજ્ઞાનમાં નિષ્ફળતા નથી હોતી,માત્ર પ્રયોગો અને પ્રયત્નો હોય છે’

ઈસરોમાંથી મોદીએ દેશને સંબોધન કર્યું વૈજ્ઞાનિકોને સાંત્વના પાઠવી હોંસલો તૂટ્યો નથી પણ મજબૂત પણ બન્યો છે દરેક મુશ્કેલીઓ અને કઠીનાઈ આપણાને કંઈક નવું શિખવાડે છે મંગળગ્રહ પર ભારતનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવનારા આપણે જ હતા ભારતના ચંદ્ર મિશનને  શનિવારની સવારના રોજ એક આંચકો લાગ્યો હતો,જ્યારે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પરથી માત્ર 1.2 કિમીની દૂરી પર હતું […]

કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષના પુત્ર રાહુલ ગાંધીએ ઈસરોના વૈજ્ઞાનિકોને કહ્યુ, તમારી મહેનત બેકાર નહીં જાય

મૂન લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટવાનો મામલો રાહુલ ગાંધીએ ઈસરોના વૈજ્ઞાનિકોની મહેનતની કરી પ્રશંસા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ, મહેનત બેકાર નહીં જાય ચંદ્રની સપાટી પર ઉતરતી વખતે લેન્ડર વિક્રમ સાથે ઈસરોનો સંપર્ક તૂટી જવાની ગણતરીની મિનિટો બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુત્ર અને પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અંતરીક્ષ એજન્સીને તેના શાનદાર કામ બદલ […]

Chandrayaan2: સંપર્ક તૂટયા બાદ ઈસરો સેન્ટરમાં શા માટે રોકાયા નહીં પીએમ મોદી? ખુદ જણાવ્યું કારણ

ઈસરોના વૈજ્ઞાનિકોને પીએમ મોદીનું સંબોધન પીએમએ કહ્યુ, રાત્રે તમારા મનની સ્થિતિને સમજતો હતો બોલ્યા, વાંચી શકતો હતો તમારા ચહેરાની ઉદાસી તમારી સાથે તે પળને હું પણ જીવ્યો છું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટયા બાદ બેંગલુરુ ખાતે ઈસરો મુખ્યમથક પરથી દેશને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં એ પણ જણાવ્યુ […]

ચંદ્રયાન-2,ચંદ્રની સપાટી પર લેન્ડિંગથી માત્ર 2.1 કિમી દૂર હતુ અને સંપર્ક તૂટ્યો

ચંદ્રયાન-2 મિશનનું ભવિષ્ય સસ્પેન્સ ચંદ્રથી 2.1 કિમી ઉપરથી સંપર્ક તૂટ્યો થસ્ટરેસને બંધ કરતા સમયે ગડબડ થયાની શંકા આંકડઓનું વિષ્લેષણ કરવામાં આવી રહ્યું છે ઇસરોના અધ્યક્ષ કે.કે. શિવાને સંપર્ક તૂટવાની જાહેરાત કરતા કહ્યું તે ચંદ્રની સપાટી પહેલા લેન્ડરનું કામ 2.1 કિ.મી. સુધીની યોજના મુજબ ચાલ્યુ હતુ ત્યાર બાદ તેનો સંપર્ક તૂટ્યો હતો. ભારતના ચંદ્રયાન -2 મિશનને […]

જયપુરમાં વરસાદ વરસતા ગરમીમાં રાહતઃ- 12 જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

રાજ્થાનની રાજધાની જયપુરમાં બપોરના સમયે અચાનક વાતારણમાં પલટો આવ્યો હતો જેના કારણે વરસાદ વરસવાનું શરુ થયુ હતુ,જયપુર સહિત આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હત પરંતુ,વરસાદના કારણે ગરમીમાં રાહત થઈ હતી,છેલ્લા બે દિવસથી રાજસ્થાનમાં ગરમીએ જોર પકડ્યુ હતુ. તે જ સમયે હવામાન વિભાગ દ્વારા 12 જીલ્લામાં ભારે વરસાદની આગાહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code