1. Home
  2. Revoi

Revoi

મિશન ચંદ્રયાન-2 આર્થિક મંદી પરથી ધ્યાન હટાવવાનો પ્રયત્નઃ મમતા બેનર્જી

મમતાનો કેન્દ્ર સરકાર મોદી પર આકરો પ્રહાર આર્થિક મંદીને ઢાકવા મિશન ચંદ્રયાન-2 પર ફોકસ મોદી સત્તામાં આવ્યા તે પહેલા આવા મિશન જાણે થયા જ નથી ચંદ્રયાનની આડમાં મોદી મંદીને ઢાકી રહ્યા છે પશ્વિમ બંગાલના મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રીય નાગરીક રજીસ્ટર પર બોલતા કહ્યું કે દેશમાં આર્થિક મંદી ચાલી રહી છે જેના પરથી લોકોનું ધ્યાન […]

લોકશાહી પર સંકટ ગણાવીને વધુ એક આઈએએસ અધિકારીનું રાજીનામું

દક્ષિણ કન્નડ જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકે તેનાત હતા એસ. એમ. કૃષ્ણાના જમાઈ વી. જી. સિદ્ધાર્થની આત્મહત્યાની કરતા હતા તપાસ કર્ણાટકના એક આઈએએસ અધિકારીએ રાજીનામું આપ્યું છે. દક્ષિણ કન્નડ જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકે તેનાત એસ. શશિકાંત સેંથિલે આજે રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યુ છે કે જ્યારે અનૈતિક રીતે લોકશાહીની સંસ્થાઓને દબાવાય રહી હોય, તેવામાં હું સિવિલ […]

કાશ્મીરી નેતા શેહલા રશીદ પર દેશદ્રોહનો કેસઃ-સેના વિરુદ્ધ આપ્યુ હતું બયાન

કેન્દ્રની સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાના મામલે અનેક લોકોએ હંગામો મચાવ્યો હતો,ત્યારે કાશ્મીરની નેતા શેહલા રશીદ પણ તેમાંથી બાકાત નથી,શેહલાએ કાશ્મીરના જવાનો પર ખોટા આરોપો લગાવ્યા હતા અને સેના દ્વારા લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે તેમ કહ્યું હતું, તે ઉપરાંત સેનાના લોકો કાશમીરના લોકોના ઘરોમાં ઘૂસીને તેમના પર અત્યાચાર કરે છે તેવું વિવાદિત […]

100-200 ગ્રામના પરમાણુ બોમ્બની પાડોશીની “શેખી”નું રહસ્ય, દ. એશિયામાં પાકિસ્તાન અભણતામાં બીજા ક્રમાંકે

આનંદ શુક્લ દક્ષિણ એશિયાનો સરેરાશ સાક્ષરતા દર 67 ટકા પાકિસ્તાનનો સરેરાશ સાક્ષરતા દર 57થી 60 ટકા વચ્ચે થાય છે વધ-ઘટ બાંગ્લાદેશ, ઈરાનનો સાક્ષરતા દર પણ પાકિસ્તાનથી વધારે કાશ્મીર લેવાની લાળ ટપકાવતું પાકિસ્તાન મૂળભૂત રીતે દક્ષિણ એશિયામાં બીજા ક્રમાંકે સૌથી અભણ દેશ છે. પાકિસ્તાનની અભણતાની ચર્ચા એટલા માટે જરૂરી બની છે, કારણ કે દુનિયામાં સૌથી નાનું […]

કાશ્મીર મુદ્દે પાક પીએમ ઈમરાન ખાનને ચારે તરફથી લપડાક

કાશ્મીરમાંથી કલમ 370 અસરહિન થતા પાકિસ્તાન સતત ભારતની શાંતિ ભંગ કરવાપર તૂલ્યુ છે, 370 અસરહિન થયાના થોડા દિવસોમાં જ પાકિસ્તાન આર્મીના પ્રવક્તા જનરલ આસિફ ગફૂરે પોતાની સેનાના પ્રમુખ કમર બાજવા તરફથી બયાન આપ્યુ હતુ કે “પાકિસ્તાને કલમ-370ને ક્યારેય માન્યતા નહોતી આપી,પરંતુ તે ઉપરાંત પણ ત્યા આ નિર્ણયને લઈને હાહાકાર મચ્યો છે”. ત્યાર બાદ પાકિસ્તાને એક […]

એમનેસ્ટી ઈન્ટરનેશનલને ઈડીની નોટિસ, 51 કરોડના લેણ-દેણમાં વિદેશી મુદ્રા નિયમોનું ઉલ્લંઘન

એમનેસ્ટી ઈન્ટરનેશનલના ભારતીય એકમને કારણદર્શક નોટિસ ફેમાના નિયમોના ઉલ્લંઘન મામલે એમનેસ્ટીને ઈડીની નોટિસ માનવાધિકારની વાત કરતી સંસ્થા છે એમનેસ્ટી ઈન્ટરનેશનલ નવી દિલ્હી  : માનવાધિકારોની વાત કરતી વૈશ્વિક બિનસરકારી સંસ્થા એમનેસ્ટી ઈન્ટરનેશનલના ભારતીય એકમ દ્વારા વિદેશી મુદ્રા નિયમોનું ઉલ્લંઘન કરવા મામલે ઈડીએ તપાસ બાદ કારણદર્શક નોટિસ જાહેર કરી છે. અધિકારીઓનું કહેવું છે કે નાણાંકીય તપાસ એજન્સીની […]

કંગાળ પાકિસ્તાનનો કાળ બનીને આવી રહી છે ભારતીય વાયુસેના માટે આકાશ મિસાઈલ

ભારતીય વાયુસેનાની મજબૂતાઈમાં વધારો આકાશ મિસાઈલના છ સ્ક્વોર્ડનને સામેલ કરવાની મંજૂરી કંગાળ પાકિસ્તાનનો કાળ સાબિત થશે આકાશ મિસાઈલ નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકાર સતત વાયુસેનાને મજબૂત કરવામાં લાગેલી છે. તાજેતરમાં આઠ અપાચે હેલિકોપ્ટરોને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. હવે સ્વદેશ નિર્મિત આકાશ મિસાઈલ સિસ્ટમની છ સ્ક્વોર્ડનને પણ ભારતીય વાયુસેનામાં સામેલ કરવાની મંજૂરી આપવામાં […]

સાદું જીવન ઉચ્ચ વિચાર, પીએમ મોદીનો રશિયા મુલાકાતનો આ વીડિયો જોવો

ડાઉન-ટુ-અર્થ પીએમ નરેન્દ્ર મોદી રશિયાથી ફોટો સેશન વખતના વીડિયોની ચર્ચા સોશયલ મીડિયા પર પીએમ મોદીનો વીડિયો વાઈરલ નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ માટે કહેવામાં આવે છે કે તેઓ પ્રગાઢપણે જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. આ વાતનું ઉદાહરણ રશિયા મુલાકાત દરમિયાન થયેલા એક ફોટોસેશનમાં જોવા મળ્યું હતું. પીએમ મોદીએ આ ફોટોસેશનમાં પોતાના માટે રાખવામાં […]

જમ્મુ-કાશ્મીરથી ભારતીય સેનામાં ભરતી માટે 29 હજાર અરજી, મુસ્લિમ બહુલ જિલ્લા પણ ઉત્સાહિત

જમ્મુ-કાશ્મીરમાં યુવાનો જોડાઈ રહ્યા છે ભારતીય સેનામાં 29 હજાર અરજદારોએ કરી સેનામાં જોડાવાની અરજી મુસ્લિમ બહુલ જિલ્લાઓમાં પણ યુવાનો સેનામાં જોડાવા ઉત્સાહિત જમ્મુ-કાશ્મીરના જમ્મુ સંભાગના લગભગ 29 હજાર યુવાનોએ ભારતીય સેનામાં ભરતી માટે પોતાની નોંધણી કરાવી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, અત્યાર સુધીમાં 6 હજાર અરજદાર ભારતીય સેનાની કાઉન્ટર ઈન્સર્જન્સી ફોર્સ (યુનિફોર્મ) દ્વારા આયોજીત […]

કોંગ્રેસ અધ્યક્ષ શશિ થરુરે પોતાની જ પાર્ટીને બતાવ્યો અરીસો,કહ્યું કંઈક આવું,

નવી દિલ્હીઃ-કોંગ્રેસ પાર્ટીમાં આ  દિવસોમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને રાજનીતિમાં ગરમાટો જોવા મળે છે, કોંગ્રેસના અધ્યક્ષની પસંદગી માટે ચારે બાજુ અટકળો થઈ રહી છે,કોંગ્રેસ કાર્યકરો અત્યાર સુધી અધ્યક્ષને પસંદ કરવા માટે કોઈ નિર્ણય નથી લઈ શકયા,ત્યારે આ મસય દરમિયાન કોંગ્રેસના વરિષ્ટ નેતા શશિ થરુરે એક નિવેદન આપ્યુ છે, થરુરે આ નિવેદનમાં કહ્યું કે , “માત્ર ચૂંટણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code