1. Home
  2. Revoi

Revoi

મુંબઈમાં પીએમ મોદીનું નિવેદનઃ “ગણેશ વિસર્જનને પ્લાસ્ટિક મૂક્ત બનાવો”

ગણેશ વિસર્જન સમયે ઘણું પ્લાસ્ટિક દરિયામાં જતુ હોય છે પીએમની અપીલઃ-ગણેશ વિસર્જનને પ્લાસ્ટિક મૂક્ત બનાવો દેરક લોકોને પ્રોજેક્ટ માટે શૂભેચ્છાઓ પાઠવી દરેકને વિસર્જન વખતે સાફ સફાઈ રાખવાની અપીલ કરી વિકાસના દરેક પ્રોજેક્ટ માટે શુભેચ્છાઓ. આજે શનિવારના રોજ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી મુંબઈ ખાતે પહોંચ્યા હતા જ્યા તેમણે મુંબઈવાસીઓને સંબોધન કર્યું હતું.તેમણે જનતાને ગણપતિ વિસર્જનને પ્લાસ્ટિક […]

પાકિસ્તાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે બંધ કર્યો પોતાનો એરસ્પેસ

ભારતના રાષ્ટ્રપતિ માટે પાકિસ્તાને એરસ્પેસ કર્યો બંધ સોમવારથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દેશોના પ્રવાસે નવી દિલ્હી : પાકિસ્તાને ભારત વિરુદ્ધ વધુ એક હિમાકત કરી છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન એસ. એમ. કુરૈશીએ કહ્યુ છે કે પાકિસ્તાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરવાથી મનાઈ કરી છે. આના પહેલા પણ પાકિસ્તાને ભારત માટે પોતાનો હવાઈ માર્ગ […]

અહં બ્રહ્માસ્મિઃસંસ્કૃતમાં બનેલી ફિલ્મનું વારાણસીમાં પ્રીમિયર યોજાયુઃફિલ્મનો હેતુ સંસ્કૃત ભાષાને વેગ આપવો

સંસ્કૃતમાં બનેલી ફિલ્મનું પ્રીમિયર યોજાયું 105 મિનિટની છે આ ફિચર ફિલ્મ અહં બ્રહ્માસ્મિ સંસ્કૃત ભાષાને આ ફિલ્મથી વેગ મળશે મલ્ટીપ્લેક્સમાં સંસ્કૃત ભાષામાં ફિચર ફિલ્મનું પ્રીમિયર ચંદ્રશેખર આઝાદના જીવન પર આધારિત છે ફિલ્મ પ્રથમવાર સિનેમા ઘરોમાં જોવા મળશે સંસ્કૃત ફિલ્મ ઉત્તર પ્રદેશમાં આ પ્રથમવાર બન્યું છે કે મોટા પડદે મલ્ટીપ્લેક્સમાં સંસ્કૃત ભાષામાં ફિચર ફિલ્મનું પ્રીમિયર થયુ […]

પાકિસ્તાનથી આવેલું 15 કરોડ રૂપિયાનું હેરોઈન BSFએ ઝડપ્યું

પંજાબ બોર્ડર પર ઝડપાયો હેરોઈનનો જથ્થો પાકિસ્તાનથી આવી રહી હતી હેરોઈનની ખેપ બીએસએફએ 3 કિલોગ્રામ હેરોઈન ઝડપી પાડયું ફિરોઝપુર: પાકિસ્તાન તરફથી તસ્કરી દ્વારા ભારત પહોંચેલું ત્રણ કિલોગ્રામ હેરોઈન ઝડપાયું છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર તેનાત બીએસએફે પાડોશી દેશમાંથી આવેલા હેરોઈનના જથ્થાને પંજાબના ફિરોઝપુરથી જપ્ત કર્યું છે. બીએસએફ દ્વારા જપ્ત કરવામાં આવેલા હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 15 […]

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અબ્દુલ કાદિરનું 63 વર્ષની વયે નિધનઃ ‘કાર્ડિયાક એરેસ્ટ’ મોતનું કારણ

પાકિસ્તાની મહાન ક્રિકેટર અબ્દુલ કાદિરનું નિધન 63 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા કાર્ડિયાક એરેસ્ટ મોતનું કારણ પાંચ વન-ડે મેચમાં કેપ્ટનશિપ લીધી હતી ટીમના મુખ્ય સિલેક્ટર રહી ચૂક્યા હતા ડાન્સર બોલર તરીકે જાણિતા હતા પાકિસ્તાન ક્રિકેત જગતમાં મહત્વનું સ્થાન ધરાવનારા પૂર્વ પાકિસ્તાની ક્રિક્ટર અબ્દુલ કાદિરનું 63 વર્ષની વયે કાર્ડિયાક એરેસ્ટના કારણે લોહોરમાં મોત નિપજ્યું છે,પાકિસ્તાની ક્રિકેટરોમાં […]

પાકિસ્તાને પુંછમાં કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન, સોપોરમાં આતંકીઓએ લોકો પર કર્યું ફાયરિંગ

કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ સોપોરમાં આતંકવાદીઓનું લોકો પર ફાયરિંગ પાકિસ્તાને ફરી એકવાર નાપાક હરકત કરતા શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાની સેના તરફથી શનિવારે સવારે જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. ભારતીય સેના દ્વારા આનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. પાકિસ્તાની સેના તરફથી કૃષ્ણા ઘાટી સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના […]

પાકિસ્તાનમાં સીમા પાર 230 આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં હોવાની એનએસએ અજીત ડોભાલની ચેતવણી

પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત 230 આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન નવી દિલ્હી : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ફરી એકવાર પાકિસ્તાનની નિયત પર શંકા વ્યક્ત કરતો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યુ છે કે 230 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. પાકિસ્તાને પોતાની નાપાક હરકતોને પાર પાડવા માટે સીમા પારના 20 કિલોમીટરના વિસ્તારમાં સંચાર […]

NDTV, Reuters અને APના પત્રકારોને આલિશાન કાશ્મીરી બંગાલા ખાલી કરવાનો આદેશ

સરકારે તાજેતરમાં એનડીટીવીના બ્યૂરો ચીફ નાઝીર મસૂદી, રોયટર્સના વરિષ્ઠ પ્રતિનિધિ ફય્યાજ બુખારી અને એસોસિએટેડ પ્રેસના એઝાઝ હુસૈનને ઝડપથી શ્રીનગરમાં તેમને મળેલા સરકારી બંગલા ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. કારણ જણાવવામાં આવ્યું છે કે તેઓ આ બંગલાની ફાળવણીની લઘુત્તમ શરતોને પૂર્ણ કરતા નથી. ઓર્ગેનાઈઝરમાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે આ તથાકથિત પત્રકારોને આ બંગલા પુરોગામી સરકારે તેમની […]

રાખીગઢી ડીએનએ સ્ટડીમાંથી ઈતિહાસનો સૌથી મોટો ખુલાસો, આર્યો વિદેશથી ભારતમાં આવ્યા ન હતા

આર્ય-દ્રવિડની ઉત્તર-દક્ષિણ વચ્ચે ખાઈ રૂપ થિયરી ખોટી રાખીગઢી ડીએનએ સ્ટડીમાં સૌથી મોટો ખુલાસો આર્યો મૂળભૂતપણે ભારતીય હોવાનો ખુલાસો આર્યો લઈને ઘણાં દાવાઓ કરવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં પણ સવાલ જેમનો તેમ છે કે આર્ય ભારતમાં બહારથી આવ્યા હતા કે તેઓ અહીંના જ નિવાસી હતા?આ સવાલના જવાબમાં ડાબેરીઓએ ઘણાં દાવા કર્યા તેનો ઉદેશ્ય ભારતીયોને કદાચ […]

ભૂટાનના પ્રધાનમંત્રી બોલ્યા-ઈસરોની મહેનત ઐતિહાસિક છે, મોદી અને તેમની ટીમ ચોક્કસ સફળ થશે

ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2 નું લેન્ડર વિક્રમ ચાંદની સપાટીથી માત્ર 1.2 કિમીની દૂરી પર હતુ અને ઈસરોનો તેની સાથે સંપર્ક તૂટ્યો હતો જેના કારણે ઈસરોના વૈજ્ઞાનિકોમાં નિરાશા ઉત્પન્ન થઈ હતી. જો કે દેશભરમાંથી અનેક નેતાઓ એ ટ્વિટ કરીને ઈસરોની મહેનતને કાબિલે તારીફ ગણાવી હતી અને એક દિવસ આ મૂન મિશનમાં ચોક્કસ સફળ થવાની આશા દર્શાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code