hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: લડાખના દિમચોકના ફુક ચેમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી નથી: જનરલ બિપિન રાવત
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Have an existing account? Sign In
Follow US
hindi.revoi.in > Blog > revoinews > લડાખના દિમચોકના ફુક ચેમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી નથી: જનરલ બિપિન રાવત
revoinews

લડાખના દિમચોકના ફુક ચેમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી નથી: જનરલ બિપિન રાવત

Revoi
Last updated: July 13, 2019 1:58 pm
Revoi
Published: July 13, 2019
Share
SHARE

નવી દિલ્હી : ચીનની સેના દ્વારા ભારતીય ક્ષેત્રોમાં ઘૂસણખોરીના અહેવાલો વચ્ચે ભારતના સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે આવા પ્રકારની આશંકાઓને રદિયો આપ્યો છે. જનરલ રાવતે કહ્યુ છે કે લડાખના દિમચોક વિસ્તારમાં ફુક ચેમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી નથી. જો કે તેમણે એ પણ સ્પષ્ટતા કરી છે કે ચીનની સેનાના મોનિંટરિંગ વગર સિવિલિયન્સ પણ અહીં સુધી આવી શકતા નથી. તેમણે કહ્યુ છે કે લડાખના ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી થઈ નથી.

જનરલ બિપિન રાવતે પાકિસ્તાની સેનાના દુસ્સાહસ પર પણ આકરી ચેતવણી આપી છે. તેઓ કારગીલ યુદ્ધના 20 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજીત એક સમારંભને સંબોધિત કરી રહ્યા હતા.

જનરલ રાવતે કહ્યુ છે કે પાકિસ્તાની સેના વખતોવખત દુસ્સાહસ કરતી રહે છે. ક્યારેક છદ્મ યુદ્ધ દ્વારા તો ક્યારેક રાજ્ય પોષિત આતંકવાદ અથવા ઘૂસણખોરીના માધ્યમથી. ભારતીય સેના પોતાના વિસ્તારની સુરક્ષા માટે કૃતસંકલ્પિત છે. કોઈને કોઈપણ શંકા હોવી જોઈએ નહીં કે કોઈપણ પ્રકારના દુસ્સાહસનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

જનરલ રાવતે કહ્યુ છે કે જો કોઈ સામાન્ય નાગરિક પણ એલએસી સુધી પહોંચે છે, તો તેનો અર્થ છે કે ચીનના સૈનિકો તેને છોડવા માટે આવ્યા હતા. તેમણે ક્હ્યુ છે કે કોઈ સિવિલયન પણ સેનાના નિરીક્ષણ વગર એલએસી સુધી આવી શકે નહીં. ચીન તરફથી સિવિલયન ત્યાં સુધી આવ્યા તો ચીનના સૈનિકોએ તેમને એસ્કોર્ટ કર્યા હશે. ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે બંને દેશોની સેનાના અધિકારીઓ વચ્ચે થનારી ફ્લેગ મીટિંગમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો.

જનરલ રાવતે કહ્યુ છે કે એલએસીને લઈને ચીન અને આપણી પોતપોતાની ધારણાઓ છે. તેમા અંતર છે. માટે બંને તરફની પેટ્રોલિંગ પાર્ટી એકબીજાની તરફનું વલણ કરતી રહે છે. ચીનના સૈનિકો પોતાના પરસેપ્શનના હિસાબથી એલએસીમાં પેટ્રોલિંગ માટે આવે છે અને આપણે તેમને રોકવાની કોશિશ કરીએ છીએ. આપણે પણ આપણી એલએસીના હિસાબથી પેટ્રોલિંગ કરીએ છીએ. ચીનની સાથે આપણાં ઘણાં સારા વર્કિંગ રિલેશન છે. જ્યારે પણ ક્યારેક આમ થાય છે, તો લોકલ કમાન્ડર એકબીજા સાથે વાતચીત કરી લે છે.

મહત્વપૂર્ણ છે કે દલાઈ લામાના જન્મદિવસ પર છ જુલાઈએ લડાખના ફુક ચે વિસ્તારમાં તિબેટી શરણાર્થીઓ અને સ્થાનિક લોકોએ દલાઈ લામાનો જન્મદિવસ માનવ્યો હતો. તે વખતે તેમણે તિબેટી ઝંડા પણ લહેરાવ્યા હતા. ત્યારે વાસ્તવિક નિયંત્રણ રેખાની બીજી તરપ બે ગાડીઓમાં લગભગ 11 લોકો આવ્યા હતા. તેમણે લાલ રંગનું મોટું બેનર દેખાડયું હતું. તે બેનરમાં ચીની ભાષામાં લખ્યું હતું કે તિબેટને રોકવાની તમામ ગતિવિધિઓ રોકો. તેઓ લગભગ 40 મિનિટ સુધી રોકાયા અને બાદમાં ચાલ્યા ગયા હતા.

દિમચોકમાં ચીન પહેલા ઘૂસણખોરી કરી ચુક્યું છે. 2014માં પણ તેને કારણે ઘણી બબાલ થઈ હતી. ભારત અને ચીન લગભગ ચાર હજાર કિલોમીટર લાંબી સીમા ધરાવે છે. જો કે તેમાં મડાગાંઠ હોવાને કારણે આ સરહદને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ કહેવામાં આવે છે.

You Might Also Like

દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણ બેકાબુ – સતત પાંચમાં દિવસે વાયુ ગુણવત્તા ખરાબ સ્થિતિમાં જોવા મળી
તુલસીના પાનને દૂધમાં ઉકાળીને પીવાથી આ 5 રોગો થશે દૂર …..
કોરોનાની લડાઇમાં અનુપમ ખેરે પણ શરૂ કરી મેડિકલ સપ્લાયમાં મદદ,અમેરિકાથી પહેલો જથ્થો આવ્યો
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ‘ સ્ત્રી શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ 2021’થી સમ્માનિતઃ- સોશિયલ મીડિયા પર આપી જાણકારી
Unlock: Uttarakhand to open Char Dham Yatra for locals
TAGGED:indian armyladakh
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
revoinews

નૌસેનાના બેડામાં સામેલ થઈ સ્કોર્પિન શ્રેણીની 5મી સબમરીન ‘વજીર’- જાણો તેની ખાસિયત

Vinayak Barot
Vinayak Barot
November 12, 2020
रोजगार से जुड़ी प्रोत्साहन योजना को लेकर राहुल गांधी ने कहा : क्या यह एक और जुमला है
पूर्व कानून मंत्री अश्विनी कुमार का दावा- चुनावी बॉण्ड योजना रद्द करने से काले धन की भूमिका बढ़ेगी
बॉलीवुड : अनुष्का शर्मा ने शुरू की झूलन गोस्वामी के जीवन पर आधारित फिल्म ‘चकड़ा एक्सप्रेस’ की शूटिंग
यूक्रेन पर रूस ने तेजी की बमबारी, जेलेंस्की ने की पुतिन से बातचीत की अपील
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?