hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ઉદ્વવ ઠાકરે સરકાર એ મહારાષ્ટ્રમાં દિવાળી બાદ ધાર્મિક સ્થળો ખોલવાના આપ્યા સંકેત
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ઉદ્વવ ઠાકરે સરકાર એ મહારાષ્ટ્રમાં દિવાળી બાદ ધાર્મિક સ્થળો ખોલવાના આપ્યા સંકેત
revoinews

ઉદ્વવ ઠાકરે સરકાર એ મહારાષ્ટ્રમાં દિવાળી બાદ ધાર્મિક સ્થળો ખોલવાના આપ્યા સંકેત

Vinayak Barot
Last updated: November 9, 2020 2:07 pm
Vinayak Barot
Published: November 9, 2020
Share
SHARE
  • ઉદ્વવ ઠાકરે સરકારે આપ્યા સંકેત
  • મહારાષ્ટ્રમાં દિવાળી બાદ ધાર્મિક સ્થળો ખલી શકે છે
  • હાલ દિવાળીના કારણે મંદિરો તેમજ અન્ય ઘાર્મિક સ્થળો બંધ રહેશે

મુંબઈ -: કોરોના કાળને લઈને સમગ્ર દેશમાં અનેક જાહેર સ્થળો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો,ત્યારે મહારાષ્ટ્રમાં હાલ પણ નેક જગ્યાઓ એ ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા છે કારણે કે વધતા કોરોનાના કહેર વચ્ચે આ નિર્ણય લેવો યોગ્ય હતો.

ત્યારે હવે મહારાષ્ટ્રમાં પણ ઘાર્મિક સ્થળોને ખોલવાની પરવાનગી થોડા સમયમાં મળી શકે છે,આ બાબતે સીએ ઉદ્ધવ ઠાકરે એ પૃષ્ટિ કરી હતી,તેમણે કહ્યું કે, અમે ખુબ જ જલ્દી મંદિરો તેમજ બીજા ઘાર્મિક સ્થળોને ખોલવા બાબતે વિચાર કરી રહ્યા છીએ, બસ દિવાળી પુરી થવાની રાહ જોવાઈ રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે, મંદિર તથા ધાર્મિક સ્થળોની બહાર ચપ્પલ,શૂઝ ભલે ઉતારવામાં આવે પરંતુ માસ્ક કોઈ પણ સજોગોમાં પહેરવાનું રેહેશે કારણ કે જો ક પણ કોરોનાનો દર્દી ભીડભાળ વાળી જગ્યાએ ફરતો હશે તો તે એક સાથે 400 લોકોને સંક્રમિત કરી શકે છે.

મહારાષ્ટ્ર સરકારે બે દિવસ અગાઈ ગાઈડલાઈન જારી કરી હતી

હાલ બે દિવસ પહેલાજ મહારાષ્ટ્ર સરકારે દિવાળી માટે ગાઈડલાઈન જારી કરી હતી, તેમણે રાજ્યની તમામા જનતાને દિવાળઈનો પર્વ બીજા તહેવારોની જેમ સાદગીથી ઉજવવા માટે અપીલ કરી હતી, તેમણે કહ્યું હતું કે, કોરોના મહામારીને કારણે હાલ રાજ્યના મંદિરો ખોલવામાં આવશે નહી જેથી જનતા દિવાળીના પર્વ પર ઘરમાંજ પૂજા-અર્ચના કરે, તેની સાથે સાથે સાર્વજનિક જગ્યાઓ પર લોકો એકઠા થઈને ભીડ ન કરે, આ સાથે જ સેનેટાઈઝરનો ઉપયોગ મહત્તમ કરવા જણાવાયું હતું.

આ સાથે જ ફટાકડા ન ફઓળવા માટે પણ અપીલ કરવામાં આવી હતી, કહેવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્ર અને સમગ્ર દેશ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે એટલા માટે ફટાકડા ફોડીને પર્યાવરણ પ્રદુષિત કરવાને બદલે પર્યાવરણ સુરક્ષિત કરવા પર ધ્યાન આપવામાં આવે તે હિતાવહ છે

સાહીન-

 

You Might Also Like

અભિનેતા અને સાંસદ સની દેઓલ કોરોના પોઝીટીવ, હાલ સારવાર હેઠળ
કોવિડ હોસ્પિટલોને ફાયર એનઓસી મેળવી લેવા સુપ્રીમ કોર્ટનો આદેશ
જાણો શું છે અનુચ્છેદ-370, કેવી રીતે બની અને હવે મોદી સરકારે શું કર્યો ફેરફાર?
જેલની બહાર આવી રાજીવ ગાંધીની હત્યાની દોષિત નલિની, પુત્રીના લગ્ન માટે મળ્યા છે પેરોલ
Covishield: Orders Placed for 10 Crore Doses More
TAGGED:corona guidelinesMAHARASHTRA
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयहिन्दी

JPSC-JSSC Protest: 14वें दिन भी जारी छात्रों का आंदोलन, भूख हड़ताल पर अड़े अभ्यर्थी; पेपर लीक जांच की मांग तेज

August 7, 2026

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

Share Market Today: गिरावट के साथ खुला शेयर बाजार, सेंसेक्स 267 अंक टूटा, निफ्टी 24,600 के नीचे

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

Instagram CSEAM: इंस्टाग्राम पर बच्चों के यौन शोषण से जुड़े 50 से अधिक मामलों पर NHRC सख्त, Meta को नोटिस

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

दिल्ली-एनसीआर में झमाझम बारिश से मौसम हुआ सुहाना, IMD ने जारी किया येलो अलर्ट; जानें अगले 5 दिनों का हाल

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?