hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરનારા 5 જાંબાઝ પાયલટોને વાયુસેના મેડલથી સમ્માનિત કરાશે
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરનારા 5 જાંબાઝ પાયલટોને વાયુસેના મેડલથી સમ્માનિત કરાશે
revoinews

બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરનારા 5 જાંબાઝ પાયલટોને વાયુસેના મેડલથી સમ્માનિત કરાશે

Revoi
Last updated: August 14, 2019 2:19 pm
Revoi
Published: August 14, 2019
Share
SHARE

પાકિસ્તાનમાં ધુસીને આતંકીઓના કેંપને નષ્ટ કરનારા વાયુસેનાના પાયલટોને સમ્માનીત કરવામાં આવશે,સ્વતંત્રતા દિવસના અવસર પર વિંગ કમાન્ડર અમિત રંજન,સ્ક્વાડ્રન સીડર રાહુલ બસોયા,પંકજ ભૂજડે,બીકેએન રેડ્ડી,શશાંક સિંહને વાયુસેના પદકથી નવાઝવામાં આવશે. આ તમામા અધિકારીઓ 2000 લડાકૂ વિમાનના પાયલટ છે જેઓ પાકિસ્તાનના બાલાકોટ શહેરમાં જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી શિબિર પર હુમલો કર્યો હતો.

જમ્મુ-કાશમીરના પુલવામાં સીઆરપીએફના ટોળા પર થયેલા આતંકી હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ધુસીને એર સ્ટ્રાઈક કરી હતી,ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણોને ટાર્ગેટ કર્યા હતા અને આ ઓપરેશને કોડનેમ આપવામાં આવ્યું હતુ જેનું નામ હતું-ઓપરેશન બંદર

ઉલ્લેખનીય છે કે પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40થી વધુ જવાનો શહીદ થયા છે. આ આતંકવાદી હુમલો થયા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટ ખાતે હવાઈ હુમલો કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય વાયુસેનાના આ અટેકમાં 250 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા,ત્યારે આ હુમલાની ઘટનાઓને લઈને  ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાયો હતો

ભારતીય વાયુસેનાની આ કાર્યવાહી બાદ પાકિસ્તાને તેનું હવાઈ મથક બંધ કરી દીધું હતું. પાકિસ્તાનના આ નિર્ણયથી નવી દિલ્હીથી ઉડતી ફ્લાઇટ્સના વધારાના ઇંધણ વપરાશ અને સ્ટાફ ખર્ચમાં વધારો થયો છે. જેને કારણે કંપનીઓને દરરોજ છ કરોડનું નુકસાન થતું હતું.

ત્યારે ભારતીય વાયુસેનાએ કરેલા  હુમલા પછી પાકિસ્તાને પોતાના એરસ્પેસ સેવાઓ બંધ કરી નાખી હતી, પાકિસ્તાનના  નિર્ણયથી દિલ્હીથી રવાના થતી વિમાન સેવાના ઈંધણ વપરાશ અને સ્ટાફના ખર્ચામાં મોટો પ્રમાણમાં વધારો થયો હતો જેને લઈને કંપનીને દરરોજ કરોડ જેટલું નુકશાન ભાગવવાનો વારો આવ્યો હતો.

You Might Also Like

કોરોના મહામારી, સુરતમાં પ્રવેશ કરતા તમામ લોકોનો કરાશે રેપીડ ટેસ્ટ
FMCG ઈંડસ્ટ્રીઝ પણ મંદીની ઝપેટમાં,છેલ્લા 15 વર્ષમાં સૌથી વધુ મંદીના અણસાર
કુરાન ટીચર પાસે કરાવાતું હતું સફાઈનું કામ! સાઉદી અરેબિયાથી બચીને પાછા આવેલા શખ્સે સુષ્મા સ્વરાજનો માન્યો આભાર
Raashii Khanna to begin shooting for Last Schedule of Bhramam
ICMR હવે કોરોનાની સારવાર માટે પ્રાણીઓના બ્લડનો કરશે ઉપયોગ- પ્યૂરિફાઈડ એન્ટિસેરા વિકાવ્યું
Share This Article
Facebook Email Print
Popular News
उत्तरप्रदेशदेश-विदेशमहत्वपूर्ण कहानियांराज्यराष्ट्रीयहिन्दी

Aban Ahmed : प्रयागराज पहुंचा अबान का शव, अतीक-अशरफ और असद की कब्र के पास होगा सुपुर्द-ए-खाक

August 7, 2026

शेयर बाजार में गिरावट के साथ कारोबारी सप्ताह का समापन, सेंसेक्स 456 अंक टूटा, निफ्टी 65 अंक कमजोर

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

दिल्ली-एनसीआर में झमाझम बारिश से मौसम हुआ सुहाना, IMD ने जारी किया येलो अलर्ट; जानें अगले 5 दिनों का हाल

ऊना दलित अत्याचार केस : आरोपियों के बरी होने पर मायावती का हमला, गुजरात सरकार से हाईकोर्ट में सख्त पैरवी की मांग

Share Market Today: गिरावट के साथ खुला शेयर बाजार, सेंसेक्स 267 अंक टूटा, निफ्टी 24,600 के नीचे

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

मोहन भागवत के जेन-जी बयान का भाजपा सांसदों ने किया समर्थन, बोले- युवा विपक्ष के बहकावे में नहीं आएगा

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?