1. Home
  2. Tag "sangh"

संघ ने शुरू किया गर्भ संस्‍कार कार्यक्रम, डॉक्‍टरों से कहा- पेट में बच्‍चे को सुनाई जाए राम कहानी

नई दिल्‍ली, 6 मार्च। ‘गर्भवती महिलाओं को भगवान राम, हनुमान, शिवाजी और स्वतंत्रता सेनानियों के जीवन और संघर्ष के बारे में पढ़ना चाहिए ताकि बच्चे को गर्भ में ही संस्कार मिल सकें।’ यह सलाह दी है राष्‍ट्रीय स्‍वयंसेवक संघ (RSS) से जुड़े संगठन संवर्धिनी न्‍यास ने। यह संगठन RSS की महिला इकाई, राष्ट्र सेविका समिति […]

કલમ-370 નિષ્પ્રભાવી કરવા પર મોદી સરકારની RSSએ થાબડી પીઠ, ભાગવત બોલ્યા- ભારત હિંદુસ્થાન, હિંદુ રાષ્ટ્ર

કલમ-370 હટાવવી દેશહિત-જનભાવનાનું સમ્માન મોદી સરકારને ગણાવી સાહસિક નિર્ણય કરનારી સરકાર લિંચિંગ સાથે સંઘના સ્વયંસેવકોનો સંબંધ નથી દેશહિત અને જનભાવનાનું સમ્માન મોહન ભાગવતે કહ્યુ છે કે જનઅપેક્ષાઓને પ્રત્યક્ષપણે સાકાર કરી, જનભાવાનાઓનું સમ્માન કરતા, દેશહિતમાં તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવાનું સાહસ ફરીથી ચૂંટાયેલા શાસનમાં છે. કલમ-370ના નિષ્પ્રભાવી બનાવવાના સરકારના કામથી એ વાત સિદ્ધ થઈ છે. મોદી સરકાર […]

ભાજપના સાંસદ રાકેશ સિંહાની ટીપ્પણી : “આજે ગાંધી હોત તો તેઓ પણ RSSમાં જ હોત”

સંઘ ગાંધી વિચારધારાનું સૌથી મોટું અનુયાયી: રાકેશ સિંહા રાકેશ સિંહા રાજ્યસભામાં ભાજપના સાંસદ, ડીયુના પ્રોફેસર ભાજપના રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહાએ મહાત્મા ગાંધીને લઈને મોટી ટીપ્પણી કરી છે. તેમણે કહ્યુ છે કે આજે મહાત્મા ગાંધી હોત તો તેઓ આરએસએસમાં હોત. મહાત્મા ગાંધીની 150મી જયંતી પર તેમણે કહ્યુ છે કે ગાંધીનું નામ અને તસવીરનો ઉપયોગ કરનારા જ […]

ભારત એક હિંદુ રાષ્ટ્ર અને તેની સાથે કોઈ સમજૂતી નહીં, હનુમાન અને શિવાજી RSSના આદર્શ : મોહન ભાગવત

ભારત એક હિંદુ રાષ્ટ્ર, આમા કોઈ સમજૂતી નહીં: મોહન ભાગવત અમારા આદર્શ હનુમાન અને શિવાજી : મોહન ભાગવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ છે કે ભારતની ભક્તિ કરનારો દરેક વ્યક્તિ હિંદુ છે. સંઘની વિચારધારા સંદર્ભે વાત કરતા આરએસએસના પ્રમુખે કહ્યુ છે કે તે સ્થાનિક નથી, પરંતુ પ્રગતિશીલ છે. એબીવીપી […]

RSSના સરસંઘચાલક મોહન ભાગવતે વૈશ્વિક મીડિયાને સમજાવ્યો સંઘનો દ્રષ્ટિકોણ અને તેનું મહત્વ

સંઘ પ્રમુખ મોહન ભાગવતની વિદેશી મીડિયા સાથે વાતચીત Know The RSS કાર્યક્રમ હેઠળ મોહન ભાગવતે કરી વાતચીત આરએસએસ સામેના પ્રોપેગેન્ડાને ધ્વસ્ત કરવાની રણનીતિ તાજેતરમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે વૈશ્વિક મીડિયા સાથે સંપર્ક સાધતા આરએસએસનો પક્ષ સામે રજૂ કર્યો છે અને પોતાની વાતચીતમાં તેમણે સંઘની વિરુદ્ધ ફેલાવવામાં આવેલા જૂઠ્ઠાણા વિરુદ્ધ પણ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. મોહન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code