1. Home
  2. Tag "red fort"

किसानों के दिल्ली कूच के मद्देनजर लाल किला पर्यटकों के लिए अस्थायी रूप से बंद

नई दिल्ली, 13 फरवरी। किसानों के दिल्ली कूच और जारी प्रदर्शन के मद्देनजर बड़ी संख्या में पुलिस और अर्द्धसैन्य बलों की तैनाती के बीच ऐतिहासिक लाल किला परिसर सुरक्षा कारणों से पर्यटकों के लिए अस्थायी रूप से बंद कर दिया गया है। भारतीय पुरातत्व सर्वेक्षण (ASI) के एक वरिष्ठ अधिकारी ने मंगलवार को यह जानकारी […]

Independence Day 2023 : प्रधानमंत्री मोदी ने लगातार 10वीं बार लाल किले पर फहराया तिरंगा

नई दिल्ली, 15 अगस्त। प्रधानमंत्री नरेंद्र मोदी 77वें स्वतंत्रता दिवस के मौके पर मंगलवार को सुबह लाल किला पहुंचे, जहां उन्होंने अपने दूसरे कार्यकाल में अंतिम बार और कुल लगातार 10वीं बार इस ऐतिहासिक प्राचीर पर राष्ट्रीय ध्वज तिरंगा फहराया। इसके बाद 21 तोपों की सलामी दी गई। इससे पहले, लाल किला पहुंचने पर रक्षा […]

गुरु तेग बहादुर के 400वें प्रकाश पर्व पर बोले पीएम मोदी – ‘सभी दस गुरुओं के चरणों में नतमस्तक हूं’

नई दिल्ली, 21 अप्रैल। प्रधानमंत्री नरेंद्र मोदी ने सिख धर्म के नौवें गुरु गुरु तेग बहादुर की 400वीं जयंती के अवसर पर देशवासियों को बधाई दी और गुरुवार की शाम लाल किले पर आयोजित प्रकाश पर्व समारोह में एक स्मारक सिक्का और डाक टिकट जारी किया। पीएम मोदी ने अपने संबोधन में कहा, ‘मुझे खुशी […]

ટ્રિપલ તલાક પર કાયદો બાબાસાહેબ આંબેડકરના સપનાને આદર આપતા મુસ્લિમ મહિલાઓના હકો માટેનું પગલું : પીએમ મોદી

ભારતના 73મા સ્વતંત્રતા દિવસના જશ્ન પર દિલ્હીના લાલકિલ્લા પરથી સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ મહિલાઓના મુદ્દા, ટ્રિપલ તલાક, અનુચ્છેદ-35એ અને 370 પર બોલતા કહ્યુ હતુ કે અમે ના તો સમસ્યાઓને પાળીએ છીએ અને ન તો ટાળીએ છીએ. કેસરિયા સાફા અને સફેદ કુર્તા-પાયજામામાં પીએમ મોદી આ વખતે ગત પાંચ વખત કરતા અલગ નજરે પડયા હતા. તેમે તિરંગો […]

આતંકવાદને આશ્રય આપનારાઓને કરીશું બેનકાબ : પીએમ મોદી

લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ છે કે દુનિયા આજે અસુરક્ષાથી ઘેરાઈ છે. દુનિયાના કોઈને કોઈ ભાગમાં મોતનો ઓછાયો મંડરાય રહ્યો છે. ભારત આતંકવાદ ફેલાવનારાઓની વિરુદ્ધ મજબૂતાઈથી લડાઈ લડી રહ્યું છે. પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યુ છે કે આતંકવાદને પનાહ આપનારાઓને અમે દુનિયાની સામે બેનકાબ કરીશું અને આતંકવાદીઓને નષ્ટ કરીશું. […]

ભાઈ-ભતીજાવાદ એક ઉધઈની જેમ : પીએમ મોદી

પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસે લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલા સંબોધનમાં કહ્યુ હતુ કે આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણી તરફ આગળ વધી રહ્યા છીએ. તેમણે કહ્યુ છે કે વ્યવસ્થામાં પરિવર્તન થવું જરૂરી છે અને આ ભ્રષ્ટાચારથી મુક્ત થવી જોઈએ. આપણા આ મિશનમાં જે રુકાવટ બની રહ્યા હતા, અમે તેમની છૂટ્ટી કરી દીધી અને કહ્યુ કે તમારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code