1. Home
  2. Tag "ram janmabhoomi"

PM lays foundation stone for Ram Temple in Ayodhya, triumph of a long promise

The historic Bhoomi Pujan took place at Ram Janmabhoomi site, Ayodhya with Prime Minister Narendra Modi performing the rituals and laying the foundation stone for the Ram Mandir construction. Before entering the temple construction site, Prime Minister Narendra Modi visited the Hanumangarhi Temple and offered his prayers and headed to the Ram Mandir construction site. […]

યોગી સરકારે દૈનિક 1000 રૂપિયા કર્યું અયોધ્યાના રામલલાનું ભથ્થું, પૂજારીના વેતનમાં પણ વધારો

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે અયોધ્યામાં રામલલાના વેતનમાં વધારો કર્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામજન્મભૂમિ પર અસ્થાયી મંદિરના પૂજારી અને અન્ય આઠ કર્મચારોના પણ વેતનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ભગવાન રામના બાળ સ્વરૂપ રામલલાના વસ્ત્ર, સ્નાન, પ્રસાદની સાથે જ મંદિરની વીજળી અને પાણીની આપૂર્તિ પર વેતનની રકમ ખર્ચ કવામાં આવશે. અયોધ્યાના નાયબ કમિશનર મનોજ […]

અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદનો મામલો: પક્ષકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ ન્યાયિક પહેલની કરી માગણી

નવી દિલ્હી: રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલામાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ઝડપી સુનાવણીની અપીલ કરી છે. આ મામલાના પક્ષકારોમાંથી એક ગોપાલસિંહે પોતાની અરજીમાં દાવો કર્યો છે કે મધ્યસ્થતાથી વિવાદનું સમાધાન થતું દેખાય રહ્યું નથી. મધ્યસ્થતાનો તબક્કો પણ ઠપ્પ થઈ ગયો છે. તેવામાં આ મામલાની જલ્દી સુનાવણી થાય. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે આ મામલાને જોઈશું. સુપ્રીમ કોર્ટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code