જનરલ બાજવાની ધમકી, “કાશ્મીરીઓ માટે પાકિસ્તાની સેના કોઈપણ હદે જશે”
જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ના હટાવાયાબાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પહેલા પાકિસ્તાનના પ્રધાન ફવાદ ચૌધરીએ ભારત સાથે યુદ્ધ માટે તૈયાર રહેવાની વાત કહી હતી. હવે પાકિસ્તાની સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવાએ ધમકી આપી છે કે પાકિસ્તાની સેના કાશ્મીરીઓ માટે કોઈપણ હદે જઈ શકે છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે તે કાશ્મીરીઓના સંઘર્ષમાં […]
