hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: જનરલ બાજવાની ધમકી, “કાશ્મીરીઓ માટે પાકિસ્તાની સેના કોઈપણ હદે જશે”
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Have an existing account? Sign In
Follow US
hindi.revoi.in > Blog > revoinews > જનરલ બાજવાની ધમકી, “કાશ્મીરીઓ માટે પાકિસ્તાની સેના કોઈપણ હદે જશે”
revoinews

જનરલ બાજવાની ધમકી, “કાશ્મીરીઓ માટે પાકિસ્તાની સેના કોઈપણ હદે જશે”

Revoi
Last updated: August 6, 2019 5:19 pm
Revoi
Published: August 6, 2019
Share
SHARE

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ના હટાવાયાબાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પહેલા પાકિસ્તાનના પ્રધાન ફવાદ ચૌધરીએ ભારત સાથે યુદ્ધ માટે તૈયાર રહેવાની વાત કહી હતી. હવે પાકિસ્તાની સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવાએ ધમકી આપી છે કે પાકિસ્તાની સેના કાશ્મીરીઓ માટે કોઈપણ હદે જઈ શકે છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે તે કાશ્મીરીઓના સંઘર્ષમાં તેમની સાથે ઉભી રહેશે. અમે તૈયાર છીએ અને આના સંદર્ભે પોતાના દાયિત્વોને પુરા કરવા માટે કોઈપણ હદ સુધી જઈશું.

એક પછી એક ટ્વિટમાં ઈન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સના મહાનિદેશકે કહ્યુ છે કે ગવર્નમેન્ટ હેડ્ક્વોર્ટરમાં કાશ્મીરની પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. અમે કાસ્મીરને લઈને ભારતીય પગલાને પાકિસ્તાન સરકાર દ્વારા નામંજૂર કરવાનું સમર્થન કરીએ છીએ. તેમણે કહ્યુ છે કે પાકિસ્તાને અનુચ્છેદ-370 અથવા 35-એના માધ્યમથી જમ્મુ અને કાશ્મીર પર ભારતીય કબજાને કાયદેસરનો બનાવવાને ક્યારેય માન્યતા આપી ન હતી.

બીજી તરફ જનરલ બાજવાએ કહ્યુ છે કે પાકિસ્તાની સેના કાશ્મીરીઓ સાથે આખરી સંઘર્ષમાં દ્રઢતાથી ઉભી છે. અમે પોતાના દાયિત્વોને પૂર્ણ કરવા માટે કોઈપણ હદ સુધી જઈશું. પાકિસ્તાનના મુખ્ય અખબાર ડૉનના અહેવાલ મુજબ, પાકિસ્તાની સેનાની બેઠક રાવલપિંડીમાં જનરલ મુખ્યાલયમાં આયોજીત કરવામાં આવી હતી.

મહમૂદ કુરૈશીએ કહ્યુ છે કે ભારત દ્વારા અનુચ્છેદ – 35એને સમાપ્ત કરવાનો નિર્ણયે તેના તથાકથિત લોકતાંત્રિક ચહેરાને દુનિયાની સામે ઉજાગર કર્યો છે. કાશ્મીરનું નેતૃત્વ ભારતના નિર્ણયની સાથે નથી. બારતે કાશ્મીર સમસ્યાને ફરીથી જીવિત કરી દીધી છે.

એક દિવસ પહેલા સોમવારે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને રદ્દ કરી દીધી હતી. તેના માધ્યમથી રાજ્યને વિશેષ દરજ્જો મળ્યો હતો. તેની સાથે જ રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વહેંચી દેવામાં આવ્યો છે. બંનેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા છે.

You Might Also Like

શ્રીનગરમાં પરિસ્થિતિ સામાન્ય, આ વીડિયોમા જોવો સડકો પર કેવી છે ચહલ-પહલ?
GSTના 2 વર્ષ પૂર્ણ થવા પર અરુણ જેટલીનો બ્લોગ, મહેસૂલ વધવાની સ્થિતિમાં થઈ શકે છે 2 દરો
મેડિકલ પીજી કોર્સિસના એડમિશનને લઇને SCનો મોટો આદેશ, 14 જૂન સુધીમાં પૂરી થાય કાઉન્સેલિંગ-એડમિશન પ્રક્રિયા
SAARC Diary: India announces USD 15 mn grant for Sri Lanka to strengthen Buddhist ties
કરણ જોહરની પાર્ટીમાં “ઉડતા બૉલિવૂડ”, કંગના રણૌતની બહેને સાધ્યું નિશાન
TAGGED:general qamar javed bajwapakistanpok
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
revoinews

દિલ્હીમાં ચારમાળની બિલ્ડિંગમાં આગ લાગતા 6ના મોત,અન્ય 11 ઘાયલ

Revoi
Revoi
August 6, 2019
गुजरात : सूरत हवाई अड्डे पर CISF ने दो करोड़ रुपये से अधिक कीमत के कच्चे हीरे के साथ एक शख्स को पकड़ा
જેસલમેરમાં PM મોદીનું સંબોધન, ભારતની સૈન્ય શક્તિ સામે કોઇપણ ટકી નહીં શકે
डॉ. यतींद्र द्विवेदी ने ग्रहण किया पावरग्रिड के निदेशक (कार्मिक) का पदभार
बेलारूस के मानवाधिकार अधिवक्ता एलेस बिआलिएस्की को नोबेल शांति पुरस्कार, रूस-यूक्रेन के दो संगठन भी सम्मानित
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?