1. Home
  2. Tag "NIRMALA SITARAMAN"

मिशन 2024: भाजपा का बड़ा फैसला, सीतारमण से लेकर जयशंकर तक उतरेंगे चुनावी मैदान में, देंखे लिस्ट

नई दिल्ली, 13 जून। लोकसभा चुनाव 2024 को लेकर भाजपा ने अभी से कमर कस ली है। वहीं लोकसभा चुनाव को लेकर बड़ी जानकारी सामने आई है। प्रधानमंत्री नरेंद्र मोदी की अध्यक्षता में हुई बैठक में फैसला लिया गया है कि सभी राज्यसभा सांसदों को लोकसभा चुनाव लड़ना होगा। रिपोर्ट के मुताबिक इस बैठक में […]

जी20 देशों ने भारत के अनेक प्रस्तावों का किया मजबूत समर्थन : निर्मला सीतारमण

वॉशिंगटन, 14 अप्रैल। जी20 समूह के सदस्य देशों ने भारत के अनेक प्रस्तावों का समर्थन किया है और इनको लेकर सक्रिय वार्तालाप हो रहा है। वित्त मंत्री निर्मला सीतारमण ने जी20 देशों के अपने अनेक समकक्षों के साथ सिलसिलेवार मुलाकात के बाद यह कहा। भारत को पिछले साल दिसंबर में जी20 की अध्यक्षता मिली थी […]

कोरोना महामारी के दौरान केंद्रीय कर्मचारियों का बकाया 18 महीने का महंगाई भत्ता नहीं देगी सरकार

नई दिल्ली, 14 मार्च। केंद्र सरकार ने लोकसभा में बताया कि कोरोना महामारी के दौरान केंद्रीय कर्मचारियों और पेंशनभोगियों का रोका गया 18 माह का महंगाई भत्ता (डीए) उन्हें नहीं दिया जाएगा। केंद्रीय वित्त राज्यमंत्री पंकज चौधरी ने लिखित में जवाब देते हुए कहा कि केंद्रीय कर्मचारियों और पेंशनभोगियों को महंगाई भत्ता और महंगाई राहत […]

નાણામંત્રી સીતારમણ એ આત્મનિર્ભર 3.0 નું એલાન કર્યુ – રાહત પેકેજની કરી ઘોષણા

નાણામંત્રી સીતારમણ આત્મ નિર્ભર 3.0 નું એલાન કર્યુ  રાહત પેકેજની કરી ઘોષણા રોજગદારીની તકો ઉત્પન્ન થશે અનેક કર્મચારીઓને સરકારી યોજનાના લાભો મળશે દિલ્હી- કોરોના સંકટ અને લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે મોદી સરકારે ગુરુવારના રોજ એક રાહત પેકેજની ઘોષણા કરી છે, નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસકોન્ફોરન્લસમાં કહ્યું કે, હાલમાં રજુ થયેલા આંકડો પ્રમાણ […]

કેન્દ્ર સરકારના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો -કર્મચારીઓને તહેવારમાં 10 હજારનું એડવાન્સ  અને એલટીસીના બદલે અપાશે કેસ વાઉચર્શ

નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફોરન્સ યોજી આ કોન્ફોરન્સમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા કર્મોને 10 હજાર એડવાન્સ પણ આપવામાં આવશે કર્મચારીઓને એલટીસીના બદલે અપાશે કેસ વાઉચર્શ   કેન્દ્ર સરકારએ અર્થવ્યસ્થામાં માંગને વધારવા માટે આજે મહત્વપૂર્ણ કેટલા નિર્ણયો લીધા છે,નાણામંત્રી નિર્મલા સીતારમણએ આજે એક પ્રેસ કોન્ફોરન્સમાં કહ્યું કે, અર્થ વ્યવસ્થામાં માંગને વધારવા માટે કેટલાક મહત્વપૂર્ણ પલગા લીધા […]

PMC બેંક: કેન્દ્રીય નાણાં પ્રધાને આપ્યો થાપણદારોને ભરોસો, કહ્યું- દરેક શક્ય પગલા ઉઠાવવામાં આવશે

ગ્રાહકોના હંગામા બાદ સીતારમણે વ્યાજબી પગલા ભરવાનો આપ્યો ભરોસો કોઓપરેટિવ બેંક આરબીઆઈ દ્વારા થાય છે નિયંત્રિત, મંત્રાલય કેસ સ્ટડી કરશે ડીટેલમાં મંત્રાલયના સચિવોને મામલાનો અભ્યાસ કરવા માટે તાકીદ કરાઈ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક (પીએમસી) ગોટાળાના મામલામાં અસરગ્રસ્ત થાપણદારોને મોટું આશ્વાસન આપતા કહ્યું છે કે તેમની મદદ માટે દરેક શક્ય […]

મોહન ભાગવતે કહ્યુ- મહિલાઓનું ઉત્થાન મહિલાઓ દ્વારા જ થવું જોઈએ, નિર્મલા સીતારમણે ઉઠાવ્યા આ સવાલ

ભારતમાં 64 ટકા મહિલાઓ ખુશ હોવાનું સર્વેનું તારણ ભાગવતે સ્વામી વિવેકાનંદને ટાંકી મહિલાઓના ઉત્થાનની કરી વાત નિર્મલા સીતારમણે સ્ટેન્ડિંગ કમિટીમાં મહિલા ચેરપર્સન નહીં હોવાનો મામલો ઉઠાવ્યો મહિલા ઉત્થાન પર વાત કરતા આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે આજે સમાજને સચેત કરતા કહ્યુ છેકે મહિલાઓનું ઉત્થાન મહિલાઓ દ્વારા જ થવું જોઈએ અને મહિલા ઉત્થાન માટે યોગ્ય અર્થોમાં પુરુષોને […]

સરકારના કોર્પોરેટ ટેક્સમાં છૂટના એલાન બાદ રૂપિયા-સેન્સેક્સ-નિફ્ટીએ રચ્યો ઈતિહાસ

નિર્મલા સીતારમણે ઘણાં એલાન કર્યા છે એલાન બાદ શેરબજારમાં તેજી નિફ્ટી અને રૂપિયો પણ મજબૂત થયા અર્થવ્યવસ્થાના મોરચા પર કેન્દ્ર સરકારને ગત કેટલાક દિવસોથી ઘણાં આંચકા લાગી રહ્યા હતા. પરંતુ શુક્રવારે આર્થિક સુધારા તરફ વધારવામાં આવેલા પગલા હેઠળ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કેટલાક એલાન કર્યા છે, જેના કારણે માત્ર કારોબારીઓના ચહેરા જ ખિલ્યા નથી, પરંતુ […]

નિર્મલા સીતારમણનું અર્થશાસ્ત્ર છે જે ખરાબ કર્યું તે બીજાએ કર્યું, તો જનતાએ તમને શા માટે ચૂંટયા છે? : કૉંગ્રેસ

કોંગ્રેસના નેતા સિંઘવીનો મોદી સરકારને સવાલ પાચં હજાર ડોલર પર કેવી રીતે પહોંચશે ઈકોનોમી? સિંઘવીએ નિર્મલા સીતારમણના સ્પષ્ટીકરણ પર કર્યો કટાક્ષ વાહનોના વેચાણમાં ઘટાડાને ઓલા અને ઉબર સાથે સાંકળતા નિવેદનને લઈને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પર કટાક્ષ કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ બુધવારે કહ્યુ છે કે જ્યારે આ બંને કેબ સેવા આપનારી […]

EMIનો ભાર થશે દુરઃમંદી વચ્ચે કેન્દ્ર સરકાર આપશે છૂટ

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે  સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ટેક્સને લઈને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે પરંતુ એવું છે નહી,કેમ કે અમે ટેક્સ અને લેબર કાયદાઓમાં સતત સુધારો કરી રહ્યા છે,ટેક્સ નોટિસ માટે કેન્દ્રીય સિસ્ટમ સક્રીય કરવામાં આવશે, અને ટેક્સ માટે કોઈ પણ વ્યક્તિને હેરાન કરવામાં નહી આવે. નાણાં મંત્રીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code