નેપાળના 22 જીલ્લામા ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 65ના મોત
નેપાળ વરસાદની ઝપેટમાં ભારેવરસાદના કારણે સર્જાય તારાજી 65 લોકોના મોત,33 હજાર લોકો લાપતા બચાવકાર્ય પુર જોશમાં પુરગ્રસ્ત લોકોને બીજી જગ્યાએ ખસેડાયા સરકાર તરફથી અલગ અલગ સહાયની સુચના નેપાળમાં ભારેવરસાદના કારણે પુરની સ્થિતી જોવા મળી છે અતિશય વરસાદના પગલે 65 લોકોના મોત થી ચુક્યા છે ત્યારે 36થી વધુ લોકો ઘાયલ થયા છે અતિયાર સુધી 33 લોકોનો […]