મણીપુર: પીએલએ ઉગ્રવાદીઓનો હુમલો, 3 જવાન શહીદ, 4 ઇજાગ્રસ્ત
મણીપુરમાં ઉગ્રવાદીઓએ આસામ રાયફલ્સના જવાનો પર કર્યો ગોળીબાર આ હુમલામાં ત્રણ જવાન શહીદ અને ચાર જવાન થયા ઇજાગ્રસ્ત સર્ચ ઓપરેશન દરમિયાન ઉગ્રવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો આજે મણીપુરમાં ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે.ભારત-મ્યાનમાર સરહદ નજીક મણીપુરમાં એક સર્ચ ઓપરેશન દરમિયાન પીપલ્સ લિબરેશન આર્મી ઉગ્રવાદીઓએ આસામ રાયફલ્સના જવાનો પણ હુમલો કર્યો હતો. તેમાં ત્રણ […]