hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: મણીપુર: પીએલએ ઉગ્રવાદીઓનો હુમલો, 3 જવાન શહીદ, 4 ઇજાગ્રસ્ત
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Have an existing account? Sign In
Follow US
hindi.revoi.in > Blog > revoinews > મણીપુર: પીએલએ ઉગ્રવાદીઓનો હુમલો, 3 જવાન શહીદ, 4 ઇજાગ્રસ્ત
revoinews

મણીપુર: પીએલએ ઉગ્રવાદીઓનો હુમલો, 3 જવાન શહીદ, 4 ઇજાગ્રસ્ત

sanket
Last updated: July 30, 2020 3:59 pm
sanket
Published: July 30, 2020
Share
SHARE
  • મણીપુરમાં ઉગ્રવાદીઓએ આસામ રાયફલ્સના જવાનો પર કર્યો ગોળીબાર
  • આ હુમલામાં ત્રણ જવાન શહીદ અને ચાર જવાન થયા ઇજાગ્રસ્ત
  • સર્ચ ઓપરેશન દરમિયાન ઉગ્રવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો

આજે મણીપુરમાં ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે.ભારત-મ્યાનમાર સરહદ નજીક મણીપુરમાં એક સર્ચ ઓપરેશન દરમિયાન પીપલ્સ લિબરેશન આર્મી ઉગ્રવાદીઓએ આસામ રાયફલ્સના જવાનો પણ હુમલો કર્યો હતો. તેમાં ત્રણ જવાન શહીદ થયા છે અને 4 જવાન ઘાયલ થયા છે. સર્ચ ઓપરેશન દરમિયાન હથિયારધારી પીએલએ ઉગ્રવાદીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર પીએલએ આતંકીઓએ આજે સવારે આ હુમલો કર્યો હતો. આતંકીઓએ પહેલા ઇન્ટેન્સિવ એક્સપ્લોઝિવ ડિવાઇસથી વિસ્ફોટ કર્યો હતો અને ત્યારબાદ જવાનો પર ગોળીબાર કર્યો હતો.

મહત્વનું છે કે, સૂત્રોનુસાર ચીન આ પીએલ ઉગ્રવાદીઓને ભારત પર હુમલો કરવા પ્રેરિત કરે છે અને આવું કરવા માટે ભંડોળ પણ પૂરું પાડે છે. ચીનની સહાયથી આવા ઉગ્રવાદી સંગઠનો ભારતીય લશ્કરના જવાનો પર હુમલો કરે છે.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે ચીન ભારત વિરુદ્વ પગલાં લેવા માટે આ રીતે ઉગ્રવાદીઓને તૈયાર કરાવી રહ્યું છે અને તેઓ પાસે આ રીતે હુમલો કરાવી રહ્યું છે.

(સંકેત)

 

You Might Also Like

Assam: PM Modi launches Mahabahu-Brahmaputra initiative
રિલાયન્સ દેશની 200 અબજ ડોલર મૂલ્ય ધરાવતી પ્રથમ કંપની- એમેઝોન પણ કંપનીમાં કરશે 20 અબજ ડોલરનું રોકાણ
“Pranabda’s” Son Quits Congress, Joins TMC
India – Nepal Express Satisfaction over Progress in Bilateral Relations
Modi Congratulates Security Forces on Nagrota Encounter with Terrorists, hold Review meeting
TAGGED:gujaratimanipur newsNational news
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
अपराधराष्ट्रीयहिन्दी

असद एनकाउंटर : बेटे के जनाजे में शामिल नहीं हो पाएगा माफिया अतीक, कानूनी पेंच के चलते नहीं मिली अनुमति

Vinayak Barot
Vinayak Barot
April 14, 2023
भारत में कोरोना संकट : नए संक्रमितों की संख्या 111 दिनों में न्यूनतम, 91 दिनों में पहली बार 600 से कम मौतें
પંજાબઃબિયાસ નદીમાં મંડરાય રહ્યું છે પૂરનું સંકટ-અમૃતસર સહીત 8 જીલ્લા એલર્ટ
ट्रंप बोले – ‘हमारी दोस्ती अब शायद ही टिकेगी’, एलन मस्क का पलटवार – ‘मैं न होता तो तय थी हार’
મોદીએ વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા, યોગીએ કહ્યું- મોદી હૈ તો મુમકિન હૈ
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?