1. Home
  2. Tag "madhya pradesh"

મધ્યપ્રદેશના રતલામમાં કુખ્યાત ગુનેગાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

ભોપાલઃ મધ્યપ્રદેશના રતલામમાં 3 વ્યક્તિઓની હત્યા કરનારા કુખ્યાત ગુનેગાર દિલીપ દેવળે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. દિલીપ દેવળે અગાઉ દાહોદમાં બે હત્યાના કેસમાં જેલમાં બંધ હતો. જેમાંથી પેરોલ જમ્પ કરીને બે વર્ષથી ફરાર થયેલા દિલીપે દેવદિવાળીના દિવસે જ એક પરિવારના 3 વ્યક્તિઓની હત્યા કરીને લૂંટ ચલાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દેવદિવાળીના દિવસે દિલીપ દેવળ અને […]

મધ્યપ્રદેશમાં માસ્ક નહીં પહેરનાર લોકોને હવે થશે ઓપન જેલ

મધ્યપ્રદેશમાં કોરોના વિસ્ફોટ બાદ સરકાર હવે એક્શનમાં મધ્યપ્રદેશમાં માસ્ક નહીં પહેરનાર લોકોને ઓપન જેલમાં મોકલવામાં આવશે CM શિવરાજસિંહ ચૌહાણે માસ્ક ના પહેરતા લોકો માટે ઓપન જેલ બનાવવાનો કર્યો આદેશ મધ્યપ્રદેશમાં કોરોના વિસ્ફોટ થતા કેસ ઝડપી ગતિએ વધતા હવે મધ્યપ્રદેશ સરકાર એક્શનમાં આવી છે અને કોરોના ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં લઇ રહી છે. હવે […]

MP સરકાર લાવશે લવ જિહાદ પર કાયદો – 5 વર્ષની સજાની જોગવાઈ

એમપી સરકાર લાવશે કાયદો વલ જિહાદ પર 5 વરષની સજા શિવરાજ સરકાર લવ જિહાદ માટે કડક વલણ અપનાવશે હવે મધ્ય પ્રદેશની સરકાર લવ જિહાદ સામે કાયદો બનાવનાર રહીં છે. રાજ્યના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ આ અંગે જણાવ્યું હતું કે,ખુબ જ જલ્દી વિધાનસભા સત્રમાં અમે લવ જિહાદને સામે કાયદો લાવીશું. જે બિન-જામીનપાત્ર ગુનો બનશે અને તેમાં […]

મધ્યપ્રદેશમાં ‘શિવ રાજ’ યથાવત – બીજેપીએ 19 સીટો પર જીત મેળવી

બીજેપીએ 19 સીટો પર જીત મેળવી કોંગ્રેસને મળી કુલ 9 સીટ શિવરાજનું રાજ યથાવત રહેશે મધ્યપ્રદેશની 28 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાય હતી, ગઈકાલે મંગળવારના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં બીજેપી એ 19 બેઠકો પર જીત મેળવી છે, તો બીજી તરફ કોંગ્રેસના પક્ષમાં 9 સીટ આવી છે.મધ્યપ્રદેશમાં આવેલા પરિણામથી શિવરાજસિંહ ચૌહાણ-સિંધાયાનુ […]

મહારાષ્ટ્ર બાદ હવે મધ્ય પ્રદેશ સરકારે પણ સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કર્યો

મહારાષ્ટ્ર બાદ હવે મધ્યપ્રદેશના લોકો માટે ખુશખબર મધ્યપ્રદેશની સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં કર્યો ઘટાડો સરકારે સ્ટેમ્પ ડ્યુટી પરની સેસ 3 ટકાથી ઘટાડી 1 ટકા કરી મહારાષ્ટ્ર બાદ હવે મધ્યપ્રદેશના લોકો માટે ખુશખબર છે. મહારાષ્ટ્ર પછી હવે મધ્યપ્રદેશના લોકોને ઘરનું ઘર ખરીદવું સસ્તું બનશે. મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણની સરકારે સ્ટેમ્પ ડ્યુટી સેસમાં બે ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય […]

એમપીઃ-હની ટ્રેપની ઘટનામાં બૉલિવૂડની બી-ગ્રેડ અભિનેત્રીઓ સહિત 40 જેટલી કોર્લ ગર્લ્સની સંડોવણી

રાજકરણની જો વાત કરવામાં આવે તો હમેંશાથી સુરા અને સુંદરીનો ખાસ નાતો રાજકરણ સાથે જોડાયેલો છે,હરકી ખુબસુરત યુવતીને જોઈને પોતાનનું મન બદલી બેસે છે તેવી જ એક હની ટ્રેપની ઘટના તાજેતરમાં મધ્ય પ્રદેશમાં બનવા પામી હતી જેની તપાસ હજુ પણ શરુ છે,જેમાં અનેક નેતાઓ,અધિકારીઓ,મંત્રીઓ અને વેપારીઓના નામોનો ખુલાસો થતા સમગ્ર રાજરકારણમાં હડકંપ મચી ગયો છે. […]

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારના સંમેલનમાં લાગ્યા ‘જય શ્રીરામ’ના સૂત્રો, કમલનાથ અને દિગ્વિજય હતા હાજર

મધ્યપ્રદેશની કમલનાથ સરકારે બોલાવ્યું સંત સંમેલન સંત સંમેલનમાં જય શ્રીરામ, ગૌમાતા કી જય હો-ના સૂત્રોચ્ચાર દિગ્વિજયસિંહ પણ સંત સંમેલનમાં હતા હાજર મધ્યપ્રદેશની કમલનાથ સરકારે મંગળવારે એક સંત સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંત સંમેલનમાં ખુદ મુખ્યપ્રધાન કમલનાથ અને પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ સામેલ થયા હતા. આ સંમેલન દરમિયાન જય શ્રીરામ, જય બજરંગબલી અને ગૌમાતા […]

મધ્ય પ્રેદશમાં અવિરત વરસતા વરસાદથી જનજીવન પર માઠી અસર,અનેક ગામો સંપર્ક વિહોણા

મધ્ય પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી અનેક જીલ્લાઓ અસર ગ્રસ્ત નર્મદા નદી અને શિપ્રા નદીનું રોદ્વરુપ ગાંધી સાગર ડેમના 19 દરવાજા ખોલવામાં આવ્યા ઓમકારેશ્વર ડેમના 18 ગેટ ખોલવામાં આવ્યા અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ ઈંદોર-માલવા નિમાડમાં સતત આફતનો વરસાદ વરસી રહ્યો છે,આગર-માલવા જીલ્લામાં સતત ભારે વરસતા વરસાદનું પાણી મુખ્ય બજારોમાં ફળી વળ્યું છે,નલખેડામાં લખુંદર નદી તોફાને ચડી […]

સરદાર સરોવર ડેમમાં પાણીના સ્તરના વધવાને કારણે મધ્યપ્રદેશના 10 હજારની વસ્તીવાળા કસબાના ડૂબવાનો ખતરો

ગુજરાતમાં નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર બંધમાં પાણીના વધતા સ્તરને કારણે મધ્યપ્રદેશના 10 હજારની વસ્તી ધરાવતા નિસરપુર કસબાના ડૂબવાનો ખતરો ઝળુંબવા લાગ્યો છે. મધ્યપ્રદેશમાં નર્મદા નદીની નજીકના વૃક્ષો અને મકાનો ડૂબવા લાગ્યા છે. ધાર જિલ્લામાં 10 હજારની વસ્તીવાળા નિસરપુર ગામમાં પાણી ઝડપથી વધી રહ્યું છે, તેના કારણે લોકો પલાયન કરવા માટે લાચાર છે. અત્યાર […]

MPના ભૂતપૂર્વ સીએમ બાબુલાલ ગૌરનું 89 વર્ષની વયે નિધન

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા બાબુલાલ ગૌરનું બુધવારે સવારે ભોપાલની નર્મદા હોસ્પિટલમાં નિધન થયું છે. 89 વર્ષીય બાબુલાલ ગૌરની તબિયત મંગળવારે વધારે બગડી હતી. તેમનું બ્લડપ્રેશર ઓછું હોવાની સાથે તેમના પલ્સ રેટ પણ ઘટી ગયા હતા. બાબુલાલ ગૌરની કિડની સંપૂર્ણપણે કામ કરી રહી ન હતી. તે ગત 14 દિવસોથી નર્મદા હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code