1. Home
  2. Tag "kerala"

BJP will bring the law against ‘love-Jihad’ if they come to power in the state: Kerala BJP president

Kochi: BJP President of Kerala – K.Surendran on Sunday announced that BJP will bring the law against ‘love-Jihad’ in Kerala state if they come to power. Surendran said that – they will enact the anti-conversion law along the lines of the one passed by the Uttar Pradesh and Madhya Pradesh government. ‘Love-Jihad’ is term used […]

સુશાસનના મામલે કેરળ અને ગોવા દેશનું સર્વશ્રેષ્ઠ રાજ્ય, ઉત્તરપ્રદેશ નીચલા ક્રમાંકે

કેરળ વિકાસની હરણફાળ તરફ, વધુ એક સિદ્વિ નોંધાવી રાજ્યોની શ્રેણીમાં સુશાસનના મામલે કેરળ દેશનું સર્વશ્રેષ્ઠ રાજ્ય આ ઇન્ડેક્સમાં ઉત્તરપ્રદેશ સૌથી નીચલા ક્રમાંકે નવી દિલ્હી: કેરળ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. હવે ફરી કેરળે વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. શુક્રવારે પબ્લિક અફેર્સ સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ પબ્લિક અફેર ઇન્ડેક્સ (PAI 2020) મુજબ મોટા રાજ્યોની […]

કેરળ સરકારની પ્રશંસનીય પહેલ: 16 શાકભાજી-ફળોના ટેકાના ભાવ નક્કી કર્યા, આ પહેલ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું

ખેડૂતોને આર્થિક સક્ષમ બનાવવા કેરળ સરકારની પ્રશંસનીય પહેલ ખેડૂતો માટે ફળ-શાકભાજીના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા આ પ્રકારની પહેલ કરનારું કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું તિરુવનંતપુરમ: કેરળ રાજ્યએ વધુ એક સારી પહેલ કરી છે. કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જ્યાં ખેડૂત માટે ફળ-શાકભાજીના ટેકાના ભાવ (MSP) નક્કી કરવામાં આવ્યા છે. ભાવ ઉત્પાદન કિંમતથી 20 […]

દેશમાં શિક્ષણ બાદ આયુષ્યમાં પણ કેરળ ટોચ પર, સૌથી વધારે આયુષ્ય કેરળના લોકોનું

ભારતના લોકોના આયુષ્ય અંગે એક મેડિકલ જર્નલ દ્વારા કરાયું સંશોધન ભારતમાં લોકોનું સરેરાશ આયુષ્ય 59.6 વર્ષથી વધીને 70.8 થયું સૌથી વધારે 77.3 વર્ષનું સરેરાશ આયુષ્ય કેરળના લોકોનું ભારતમાં હવે લોકોનું આયુષ્ય વધ્યું છે. વર્ષ 1990 બાદ દેશના લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. લોકોનું સરેરાશ આયુષ્ય હવે 59.6 વર્ષથી વધીને 70.8 વર્ષ પર પહોંચ્યું છે. […]

NIAની આતંકવાદીઓ સામે કાર્યવાહી , પશ્ચિમ બંગાળ અને કેરલમાંથી અલકાયદાના 9 આતંકી ઝડપાયાં

દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપીને તેમના મારફતે ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ આચરવાના મનસુબા રાખી રહ્યું છે. બીજી તરફ ભારત સરકારે આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે આકરા પગલા ભર્યાં છે. દરમિયાન NIA એ દેશમાં આતંકવાદી પ્રવૃતિઓને મદદ કરનારા શખ્સોને ઝડપી લેવા ઓપરેશન શરૂ કર્યું છે. જે અંતર્ગત પશ્ચિમ બંગાળ અને કેરલમાં વિવિધ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા. […]

સાક્ષરતા મામલે દેશમાં કેરળ સૌથી અગ્રેસર, આંધ્રપ્રદેશ સૌથી પાછળ, દેશનો સાક્ષરતા દર 77.7 %

8 સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં મનાવાય છે વિશ્વ સાક્ષરતા દિવસ સાક્ષરતા સંદર્ભે નેશનલ સેમ્પલ સર્વેનું તારણ બહાર આવ્યું ભારતનું કેરળ રાજ્ય 96.2 % સાક્ષરતા દર સાથે સૌથી ટોચ પર જ્યારે આંધ્રપ્રદેશ4 ટકા સાક્ષરતા દર સાથે આ યાદીમાં સૌથી પાછળ આજે વિશ્વ સાક્ષરતા દિવસ છે ત્યારે વ્યક્તિત્વ વિકાસમાં સાક્ષરતાની ખૂબજ મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. દેશમાં સાક્ષરતાને લઇને […]

કેરળ ફ્લાઈટ દુર્ઘટનાઃ પાયલોટે બે વખત લેન્ડીંગ ટાળ્યાં બાદ ત્રીજા પ્રયાસમાં સર્જાયો અકસ્માત

દિલ્હીઃ દુબઈથી આવતી ફ્લાઈટ કેરળમાં એરપોર્ટ ઉપર લેન્ડીંગ દરમિયાન રન-વે પર લપસી પડી હતી અને સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 ઉપર પહોંચ્યો છે. દરમિયાન એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનઅને ફ્લાઈટ સેફ્ટી ડિપાર્ટમેન્ટની ટીમ દુર્ઘટનાની તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસમાં વિમાનનું બ્લેકબોક્ષ મળી આવ્યું હતું. ફ્લાઈટના પાયલટને લેન્ડિંગ કરવામાં મુશ્કેલી પડતી […]

સેનાને સરક્રીકમાં મળી શંકાસ્પદ બોટ, દ. ભારતમાં આતંકી હુમલાની આશંકાને લઈને કેરળમાં એલર્ટ

સીરક્રીકમાંથી શંકાસ્પદ બોટો મળવાનો મામલો દક્ષિણ ભારતમાં આતંકી હુમલાની શક્યતા કેરળમાં ડીજીપીએ જાહેર કર્યું ટેરર એલર્ટ ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જીઓસી લેફ્ટિનેન્ટ જનરલ એસ. કે. સૈનીએ ભારતના દક્ષિણ ક્ષેત્રમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. લેફ્ટિનેન્ટ જનરલ સૈનીએ સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં સરક્રીક વિસ્તારમાં બોટ જપ્ત કરાયાની જાણકારી આપી છે. તેમણે કહ્યુ છે કે અમને […]

કેરળ : ‘રેપિસ્ટ પાદરી’ સામે અવાજ ઉઠાવનારી નનને બંધક બનાવાઈ, પ્રાર્થના કરવાથી પણ રોકી

કેરળના સિસ્ટર લૂસી કલપુરાને કોન્વેન્ટમાં બંધક બનાવવાનો અને પ્રાર્થના કરવાથી રોકવાનો મામલો સામે આવ્યો છે. ઘટના સોમવારની છે. કલપુરાને બંધક બનાવવાના આરોપમાં કોન્વેન્ટની વિરુદ્ધ પોલીસે મામલો નોંધ્યો છે. રેપના આરોપી બિશપ ફ્રેંકો મુલક્કલની વિરુદ્ધ કોચ્ચિમાં થયેલા દેખાવોમાં સામેલ થવાને કારણે સિસ્ટર લૂસીને તાજેતરમાં ચર્ચની ગતિવિધિઓથી દૂર કરીને કુરાવિલંગદ કોન્વેન્ટ સ્કૂલ છોડવા માટે તાકીદ કરવામાં આવી […]

કેરળમાં ‘રેપિસ્ટ’ પાદરી સામે મોરચો ખોલનાર નનને ચર્ચમાંથી બરખાસ્ત કરવાનો મામલો રોમ પહોંચ્યો

કેરળના સિસ્ટર લૂસી કલપુરાએ રોમના કેથોલિક ચર્ચમાં અપીલ કરી પોતાની વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહીને ખોટી ગણાવી છે. રેપના આરોપી બિશપ ફ્રેંકો મુલક્કલની વિરુદ્ધ કોચ્ચિમાં થયેલા પ્રદર્શનોમાં સામેલ થવાને કારણે સિસ્ટર લૂસીને ચર્ચની ગતિવિધિઓથી દૂર કરી કુરાવિલંગદ કોન્વેસ્ટ સ્કૂલ છોડવા માટે તાકીદ કરવામાં આવી હતી. આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં અહેવાલ આવ્યા હતા કે બિશપ ફ્રેંકો મુલક્કલ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code